Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Water Day: પાણીનુ દરેક ટીપું છે કિમતી.... આ રીતે કરો બચાવ

Webdunia
ગુરુવાર, 22 માર્ચ 2018 (15:50 IST)
પાણી આપણા જીવનમાં ખૂબ મહત્વનુ છે. સવારે દિવસની શરૂઆતથી લઈને રાત્રે સૂતા સુધી આપણે પાણીનો કોઈને કોઈ રૂપમાં ઉપયોગ જરૂર કરે છે.  આજના દિવસે મતલબ 22 માર્ચના રોજ વિશ્વમાં જળ સંરક્ષણ દિવસ ઉજવાય છે. આ દિવસે લોકોને પાણીના મહત્વ વિશે અને તેને બચાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આવો જાણો કેવી રીતે થઈ આ દિવસ ઉજવવાની શરૂઆત... 
 
કેવી રીતે થઈ શરૂઆત 
 
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ વર્ષ 1993માં આ દિવસને વર્લ્ડ વો
ટર ડેના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો. દુનિયાભરમાં પાણીની થઈ રહેલ બરબાદીને રોકવા માટે પહેલીવાર વર્ષ 1992માં બ્રાઝીલના રિયો ડી જેનેરિયોમાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનની અનુસૂચી 21માં જોડવામાં આવ્યુ હતુ. આ પ્રોગ્રામને આગળ વધુ પ્રોત્સાહિત કરવા માટે 1993માં આ ઉત્સવને દર વર્ષે મનાવવાનુ શરૂ કરવામાં આવ્યુ. 
 
કેમ મનાવાય છે આ દિવસ 
 
સંયુક્ત રાષ્ટ્રના બધા સભ્ય દેશ પાણીથી ક્રિયાકલાપોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ ઉજવે છે.  સ્વચ્છ જળ સંરક્ષણ કરવા માટે એનજીઓ અને બિનસરકારી સંગઠન પણ તેમા સામેલ થાય છે. 
 
આ રીતે કરો પાણીનો બચાવ 
1. દંત મંજન કે પછી બ્રશ કરતી વખતે નળ ખોલીને બ્રશ ન કરો. તેનાથી 33 લીટર જેટલુ પાણી વહી જાય છે.  એક મગમાં પાણી ભરીને તેનો ઉપયોગ કરવાથી 1 લીટર જેટલુ પાણી જ ખર્ચાય હ્ચે. તમે આ રીતે એક દિવસે 32 લીટર જેટલુ પાણી બચાવી શકો છો. 
2. બાથ ટબ ફુવ્વારા અને ખુલ્લા નળથી નહાતી વખતે લગભગ 100 થી 150 લીટર પાણીનો ઉપયોગ થાય છે.  જો ડોલ ભરીને પાણી બંધ કરી દેવામાં આવે અને તેનાથી ન્હાવ તો 70-80 લીટર જેટલા પાણીની બરબાદી રોકી શકાય છે. 
3. લોકો દાઢી કે પછી મોઢુ ધોતી વખતે 12 લીટર પાણીનો ઉપયોગ કરી લે છે.  જેનુ કારણ છે ખુલ્લો નળ. આ કામને કરતી વખતે નાની બાલટીમાં પાણી ભરીને મુકવાથી પાણીનો ખૂબ બચાવ થઈ શકે છે. 
 
4. છોડને પાણી આપી રહ્યા છો તો આ માટે પાઈપનો ઉપયોગ કરવાને બદલે બાલટીમાં પાણી ભરીને મગ વડે છાંટો.  તાપમાં છોડને પાણી આપવાને બદલે સાંજના સમયે પાણી આપો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments