Webdunia - Bharat's app for daily news and videos

Install App

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Webdunia
મંગળવાર, 20 જાન્યુઆરી 2026 (13:27 IST)

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

1950 થી, દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે સમગ્ર દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થતાં જ ભારતને સંપૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. 

26 જાન્યુઆરી, 1950ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી સાથે ધ્વજ ફરકાવ્યો હતો અને ભારતને પૂર્ણ ગણતંત્ર જાહેર કર્યું હતું. તે ઐતિહાસિક ક્ષણોમાં ગણના કરવાનો સમય હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે. 

બંધારણ ક્યારે અમલમાં આવ્યું

26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવતા ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments