Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમે જાણો છો ઈંદ્રધનુષમાં કેટલા રંગ હોય છો અને આ ક્યારે બને છે

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (11:20 IST)
શાળામાં ચોપડીઓમાં અમે બધાએ ઈંદ્રધનુષના વિશે વાંચ્યુ છે. ચોપડીમાં આ પણ જોયુ કે ઈંદ્રધનુષમાં કેટલા બધા રંગ હોય છે. વર્ષાઋતુ પછી આકાશમાં ઈંદ્રધનુજ્ષ જોવાય છે. તેની આકૃતિ આકાશમાં જોતા જ બાળકોના મન ખિલી ઉઠે છે. આ એક પ્રકૃતિના નિયમથી જ આકાર બને છે. 
 
વરસાદના મૌસમમાં આકાશમાં કાળી વાદળ છવાય છે. ત્યારબાદ તીવ્ર વરસાદની આશંકા હોય છે અને વરસાદ હોય છે. પણ હમેશા વરસાદ થયા પછી સૂર્ય પરથી વાદળનો પડછાયો હટે છે અને હળવા સૂર્યપ્રકાશ 
નિકળે છે. ત્યારે આકાશમાં ઈંદ્રધનુષ બને છે. બાળક ઈંદ્રધનુષને જોઈને ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. ઈંદ્રધનુષમાં કુળ સાત રંગ હોય છે. પણ બધા રંગ દર વખતે નજર નથી આવે. 
 
ઈંદ્રધનુષમાં વાદળી, જાંબળી, નીલો, લીલો, પીળો, નારંગી અને લાલ રંગ હોય છે. હળવી વરસાદ પછી આ વૃતાકાર ચક્ર જેવો ક્યારે-ક્યારે જોવાય છે. મૂળ રૂપથી ઈંદ્રધનુષના 7 રંગ જ સૌથી મુખ્ય રંગ છે. જો આ નથી હોય તો કદાચ બધી વસ્તુઓ સફેદ અને કાળી હોય.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments