Webdunia - Bharat's app for daily news and videos

Install App

મચ્છર કરડવાથી થતા ખંજવાળ અને બળતરાથી છુટકારો મેળવવાના ઘરેલૂ ઉપાય

Webdunia
મંગળવાર, 15 જૂન 2021 (10:33 IST)
મૌસમ બદલવાની સાથે જ મચ્છરોના આતંક પણ શરૂ થઈ જાય છે.  ત્યારે મચ્છર ભગાડવા માટે કેટલાક ઉપાયો શા માટે ન કરવું પણ મચ્છર કરડી જ લે છે. ઉંઘ ખરાબ કરતા મચ્છર ક્યારે-ક્યારે આટલા 
ખતરનાક હોય છે કે તેને કરડવાથી એલર્જી પણ થઈ જાય છે. ખાસ કરીને મચ્છર કરડવાથી ઘણીવાર લાલ રંગના રેશેજ પડી જાય છે. ચેહરા પર લાલ રંગના નિશાન વધુ બેકાર લાગે છે. ક્યારે-ક્યારે આ રેશેજથી 
છુટકારો મેળવવા 6-7 દિવસોથી વધારેનો સમય લાગી જાય છે. તેથી જો તમાર ચેહરા પર મચ્છર કરડ્યા પછી લાલ રંગના નિશાન પડી જાય તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયોના ઉપયોગ કરી તેનાથી છુટકારો 
 
મેળવી શકો છો. 
 
સફરજનનો સિરકો 
સફરજનનો સિરકો સ્કિન અને હેયર માટે ઉપયોગ કરાય છે. સાથે જ વજન ઘટાડવા માટે પણ સફરજનનો સિરકો પાણીમાં મિક્સ કરી પીવાય છે. તમારા ચેહરા પર જો મચ્છર કરડવાથી નિશાન પડી જાય તો તમે 
 
ત્રણ ચમચી પાણીમાં અડધી ચમચી સફરજનનો સિરકો મિક્સ કરી લગાવી લો. નિશાન દૂર થઈ જશે. 
 
લીંબૂના છાલટા 
જો મચ્છર કરડવાથી રેશેજ બની ગયા છે તો તે જગ્યા પર લીંબૂનો છાલટો લગાવો. તેનાથી તમારા રેશેજ દૂર થઈ જશે. ખંજવાળ પણ નથી થશે.
 
ડુંગળીના કટકા 
જો મચ્છર કરડવાથી રેશેજ પર ડુંગળીનો ટુકડો લગાવો. તેનાથી નિશાન દૂર થઈ . ખંજવાળ પણ દૂર થશે.
 
બેકિંગ સોડા 
બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પહેલાથી મિક્સ બનાવી લો. જ્યારે પણ મચ્છર કરડે તો કરડેલા સ્થાન પર લગાવી લો. તેનાથી રેશેજના નિશાન દૂર થશે. 
 
એલોવેરા જેલ 
તમારી સ્કિન પર મચ્છર કરડવાની પરેશાની દૂર કરશે સાથે જ સ્કિન પર ઠંડક પણ આપશે. જો મચ્છર કરડવાના સ્થાનથી લોહી નિકળી રહ્યુ છે તો તેને ઠીક કરશે અને સ્કિન પર બળતરા અને ખંજવાળની પરેશાનીને દૂર કરશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments