Webdunia - Bharat's app for daily news and videos

Install App

kids knowledge- સૂર્યપ્રકાશમાં કયુ વિટામિન મળે છે અને મજબૂત હોય છે હાડકાઓ જાણો

Webdunia
ગુરુવાર, 27 મે 2021 (18:50 IST)
સૂર્ય જીવનમાં ખૂબ મહત્વ છે. સૂર્યની હળવી રોશની સવારે જ્યારે ચેહરા પર આવે છે ત્યારે ઉંઘ પણ ખુલી જાય છે. પ્રાકૃતિક રીતે ખુલ્લી ઉંઘ આરોગ્ય માટે સારી હોય છે. સૂર્યના તીવ્ર ગરમીના દિવસોમાં ઘણા પ્રકારના રોગોનો ખતરો હોય છે. જેમ કે ફૂડ- પાઈજનિંગ, પાણીની ઉણપ, અપચની સમસ્યા, સ્કિન કેંસર વગેરે પણ સૂર્ય તમારા શરીરને મજબૂતી આપવા માટે સૌથી મુખ્ય વિટામિન પણ આપે છે. 
 
જીહા જ્યારે શરીરમાં વિટામિનની કમી થવા લાગે છે તો હાડકાઓ નબળા થવા લાગે છે. ડૉ. તમને સૂર્યપ્રકાશ લેવાની સલાહ આપશે. પણ તડકા માત્ર 7 થી 9 વાગ્યે એટલે કે માત્ર 2 કલાકમાં ક્યારે પણ લઈ શકો છો. નહી તો હાનિકારક થાય છે. 
 
દરરોજ સવારે 15 મિનિટ તડકા કે સૂર્યપ્રકાશ લેવાથી હાડકાઓ મજબૂત હોય છે. તનાવ ઓછું હોય છે. ભૂખ સારી લાગે છે અને ઉંઘ પણ સારી આવે છે. કારણ કે સૂર્યથી મળતા વિટામિનની માત્રા અમારા શરીરમાં પહોંચે છે. 
 
જી હા નિયમિત રૂપથી તડકા લેવાથી તમારા શરીરમાં ક્યારે પણ વિટામિન ડીની કમી નહી થશે. સવારે 15 મિનિટ તડકા બાળકથી લઈને વૃદ્ધ બધાને લેવા જોઈએ.   

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments