Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Webdunia
બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 (00:26 IST)
Chhatrapati Shivaji Maharaj Jayanti: શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો હતો?
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ પુણે નજીક આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. છત્રપતિ શિવાજી મહારાજ એક યોદ્ધા અને મરાઠા રાજા હતા
 
છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો.
 
શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં અને ક્યારે થયો હતો?
 
છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક 1674માં રાયગઢ કિલ્લામાં થયો હતો.વાર્તા:
જ્યારે શિવાજી મહારાજે કહ્યું કે તેમને રાજ્યાભિષેક કરવાનો છે, ત્યારે આસપાસના બ્રાહ્મણોએ એમ કહીને ના પાડી દીધી કે રાજ્યાભિષેક માત્ર ક્ષત્રિય અથવા બ્રાહ્મણ દ્વારા જ થઈ શકે છે અને શુદ્ર દ્વારા નહીં. તે સમયે એવું માનવામાં આવતું હતું કે ભગવાન પરશુરામ દ્વારા મહારાષ્ટ્રના તમામ ક્ષત્રિયોનો નાશ થયો હતો, તેથી મહારાષ્ટ્રમાં કોઈ ક્ષત્રિય જાતિ ન હતી. ત્યારબાદ શિવજી મહારાજ કાશીથી ગાગાભટને લાવ્યા. ગાગાભટે સાબિત કર્યું કે શિવાજી મહારાજ સિસોદિયા રાજપૂતોના વંશજ હતા અને તેથી ક્ષત્રિય હતા અને રાજ્યાભિષેક તેમનો અધિકાર હતો. 

શિવાજી ની તલવાર
છત્રપતિ શિવાજી મહારાજ પાસે ત્રણ તલવાર હતી. તેમની પાસે 'ભવાની', 'જગદંબા' અને 'તુલજા' નામની ત્રણ તલવાર હોવાનું કહેવાય છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

Gold Silver Rate Today- 5 ઓગસ્ટના રોજ સોનું 1.46 લાખ રૂપિયાને પાર, ચાંદી 4,200 રૂપિયા વધી, ખરીદતા પહેલા ભાવ તપાસો

iPhone ખરીદવા માટે આનાથી સારી તક કઈ હોઈ શકે? કિંમતમાં મોટો ઘટાડો, ડીલ્સ અને ઑફર્સની સંપૂર્ણ વિગતો જાણો.

વધુ જુઓ..

ધર્મ

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

આગળનો લેખ
Show comments