Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાવણ ની માતા નું નામ શું હતું ?

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2023 (11:24 IST)
રાવણ રામાયણનું એક વિશેષ પાત્ર છે. રાવણ લંકાનો રાજા હતો. તે પોતાના દસ માથાંને લીધે પણ ઓળખાતો હતો. 
 
હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર અને વાલ્મીકિ રામાયણ મુજબ રાવણ પુલસ્ત્ય મુનિનો પૌત્ર હતો. અર્થાત્ તેના પુત્ર વિશ્વશ્રવાનો પુત્ર હતો. વિશ્વશ્રવાની વરવર્ણિની અને કૈકસી નામની બે પત્નિઓ હતી. વરવર્ણિનીએ કુબેરને જન્મ આપ્યો, શોક્યના પુત્રનો જન્મ થયો હોવાથી, ઈર્ષ્યામાં કૈકસીએ ગર્ભ ધારણ કર્યો, જેથી તેના ગર્ભમાંથી રાવણ અને કુંભકર્ણ જન્મ્યા હતા. 
 
રાવણના પિતાનુ  નામ ઋષિ વિશ્વશ્ર્વા અને માતાનો નામ કૈકસી હતું. કૈકસી વિશ્વશ્રવાની બીજી પત્ની હતી. તેનાથી પહેલા તેમનો લગ્ન ઈલાવિડા હતી. જેનાથી રાવણ પહેલા કુબેરનો જન્મ થયું. 

રાવણના દાદા દાદી
બ્રહ્માના પુત્ર મહર્ષિ પુલસ્ત્ય રાવણના દાદા હતા. રાવણની દાદીનું નામ હવિર્ભુવા હતું.
  
રાવણના નાના-નાની
રાવણના નાનાનું નામ સુમાલી અને નાનીનું નામ તાડકા હતું.
 
રાવણના ભાઈઓ અને બહેનો
રાવણને કુલ 8 ભાઈઓ અને બહેનો હતા. વિભીષણ, કુંભકરણ, અહિરાવણ, ખાર, દુષણ રાવણના સાચા ભાઈઓ હતા. સુર્પણખા અને કુંભીની રાવણની વાસ્તવિક બહેનો હતી. આ સિવાય રાવણના સાવકા ભાઈ (જે રાવણથી મોટા હતા) કુબેર હતા.
 
 
રાવણની પત્નીઓ
રાવણને ત્રણ પત્નીઓ હતી. પહેલી પત્નીનું નામ મંદોદરી, બીજી પત્નીનું નામ ધન્યામાલિની અને ત્રીજી પત્નીનું નામ જાણી શકાયું નથી. રાવણની પ્રથમ પત્ની મંદોદરી રાજા માયાસુર અને અપ્સરા હેમીની પુત્રી હતી.
 
રાવણનો પુત્ર
પૌરાણિક માન્યતાઓ અનુસાર, રાવણને સાત પુત્રો હતા. રાવણના પુત્રોના નામ નીચે મુજબ છે.
1. ઇન્દ્રજીત
2. પ્રહસ્થ
3. અતિકાય 
4. અક્ષય કુમાર
5. દેવાન્તક 
6. નરાન્તક 
7. ત્રિશિર 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments