Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dussehra 2023: દશેરા પર કરો આ 10 ઉપાય, ઘરથી નકારાત્મક ઉર્જા થશે દૂર વધશે

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2023 (10:42 IST)
1. તમે જીવનમાં ખુશહાળી બનાવી રાખવા ઈચ્છો છો તો દશેરાના દિવસે કોઈ દસ દૈનિક ઉપયોગ આવનારી વસ્તુઓનો પૂજન જરૂર કરો. 
 
2. શ્રદ્ધાના મુજબ બ્રાહ્મણો કે જરૂરિયાતોને દસ વસ્તુઓનુ દાન કરિ. દાન યોગ્ય વસ્તુઓ છે અન્ન, પાણી, ફળ, કપડાં, મીઠું, ઘી, ખાંડ, છત્રી, ચપ્પલ, ટોપી, મીઠાઈ વગેરે.
 
3. પૂજા સ્થળ પર એક બાજોટ પર દેવી માતાની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાં ધાર્મિક અએ શૈક્ષણિક ચોપડીઓ રાખો અને બાળકોની સાથે મળીને કંકુ, હળદર અને ફૂલોથી પૂજા કરો
 
4. શમીના છોડનુ પૂજન કરી સરસવના તેલ કે તલના તેલનો દીવો પ્રગટાવો અને જળ અર્પિત કરો. 
 
5. નવા કે જૂના વાહનો અને લાયસન્સવાળા હથિયારોની પૂજા કરો. રાવણ દહન પછી ત્યાંથી અડધા બળેલા લાકડા લાવીને ઘરમાં રાખો.
 
6. ભગવાન હનુમાનની પૂજા કરતી વખતે શુદ્ધ ઘી અને સિંદૂર ચઢાવો. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.
 
7. ઘરના આંગણામાં રંગોળી બનાવો અને ત્યાં દીવો કરો.
 
8. પરિવારના બધા સભ્યોની સાથે મળીને ઘરના આંગણે ગાયત્રી મંત્રનો જપ કરતા હવન કરો. 
 
9. સવારના સમયે ઘરની સફાઈ કર્યા પછી સિંધાલૂણનો પોતા કરવું. 
 
10. ઘરે જ લોટ અથવા સોજીની ખીર બનાવી ભગવાનને અર્પણ કરો. પરિવારના તમામ સભ્યોમાં વહેંચો. સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરવાથી પરસ્પર પ્રેમ વધશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments