Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dussehra 2023: દશેરા પર કરો આ 10 ઉપાય, ઘરથી નકારાત્મક ઉર્જા થશે દૂર વધશે

Webdunia
સોમવાર, 23 ઑક્ટોબર 2023 (10:42 IST)
1. તમે જીવનમાં ખુશહાળી બનાવી રાખવા ઈચ્છો છો તો દશેરાના દિવસે કોઈ દસ દૈનિક ઉપયોગ આવનારી વસ્તુઓનો પૂજન જરૂર કરો. 
 
2. શ્રદ્ધાના મુજબ બ્રાહ્મણો કે જરૂરિયાતોને દસ વસ્તુઓનુ દાન કરિ. દાન યોગ્ય વસ્તુઓ છે અન્ન, પાણી, ફળ, કપડાં, મીઠું, ઘી, ખાંડ, છત્રી, ચપ્પલ, ટોપી, મીઠાઈ વગેરે.
 
3. પૂજા સ્થળ પર એક બાજોટ પર દેવી માતાની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાં ધાર્મિક અએ શૈક્ષણિક ચોપડીઓ રાખો અને બાળકોની સાથે મળીને કંકુ, હળદર અને ફૂલોથી પૂજા કરો
 
4. શમીના છોડનુ પૂજન કરી સરસવના તેલ કે તલના તેલનો દીવો પ્રગટાવો અને જળ અર્પિત કરો. 
 
5. નવા કે જૂના વાહનો અને લાયસન્સવાળા હથિયારોની પૂજા કરો. રાવણ દહન પછી ત્યાંથી અડધા બળેલા લાકડા લાવીને ઘરમાં રાખો.
 
6. ભગવાન હનુમાનની પૂજા કરતી વખતે શુદ્ધ ઘી અને સિંદૂર ચઢાવો. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.
 
7. ઘરના આંગણામાં રંગોળી બનાવો અને ત્યાં દીવો કરો.
 
8. પરિવારના બધા સભ્યોની સાથે મળીને ઘરના આંગણે ગાયત્રી મંત્રનો જપ કરતા હવન કરો. 
 
9. સવારના સમયે ઘરની સફાઈ કર્યા પછી સિંધાલૂણનો પોતા કરવું. 
 
10. ઘરે જ લોટ અથવા સોજીની ખીર બનાવી ભગવાનને અર્પણ કરો. પરિવારના તમામ સભ્યોમાં વહેંચો. સાથે મળીને પ્રસાદ ગ્રહણ કરવાથી પરસ્પર પ્રેમ વધશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments