Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras 2022 - ધનતેરસ પર ખરીદો આ 10 માંથી કોઈ વસ્તુ ખૂબ જ રહેશે શુભ

Webdunia
સોમવાર, 17 ઑક્ટોબર 2022 (11:13 IST)
દિવાળીના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને યમદેવની પૂજા થાય છે. આ વખતે અશ્વિન મહિનાની અમાસના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી દીવાળીનો તહેવાર 25ને બદલે 24 ઓક્ટોબરે ઉજવાશે.  જેને જોતા ધનતેરસની તિથિ પણ બદલાઈ છે. આ વખતે ધનતેરસ શનિવારે સાંજે 6 વાગીને 3 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23 ઓક્ટોબરની સાંજે 06 વાગીને 03 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ મુજબ 23 ઓક્ટોબર 2022 રવિવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાશે
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments