Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanteras 2022 - ધનતેરસ પર ખરીદો આ 10 માંથી કોઈ વસ્તુ ખૂબ જ રહેશે શુભ

Webdunia
સોમવાર, 17 ઑક્ટોબર 2022 (11:13 IST)
દિવાળીના પાંચ દિવસના ઉત્સવની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ કુબેર અને યમદેવની પૂજા થાય છે. આ વખતે અશ્વિન મહિનાની અમાસના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી દીવાળીનો તહેવાર 25ને બદલે 24 ઓક્ટોબરે ઉજવાશે.  જેને જોતા ધનતેરસની તિથિ પણ બદલાઈ છે. આ વખતે ધનતેરસ શનિવારે સાંજે 6 વાગીને 3 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 23 ઓક્ટોબરની સાંજે 06 વાગીને 03 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ મુજબ 23 ઓક્ટોબર 2022 રવિવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવાશે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આંતરરાષ્ટ્રીય જોક્સ દિવસ

Doctor's Day 2026 Wishes: આ ખાસ મેસેજ અને કોટ્સની સાથે આપણા રિયલ હીરોજ ને કહો હેપ્પી ડોક્ટર્સ ડે

30 વર્ષ પછી તમારી કિડની અને લીવરને સ્વસ્થ રાખવા માટે, તમારા આહારમાં આ ખોરાકનો કરો સમાવેશ

સવારે નાસ્તામાં બનાવો મસૂર દાળનો કરકરો ડોસો, વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે પરફેક્ટ રેસીપી

ઓછા બજેટમાં ડબલ ટેસ્ટ! સુરતની આ જગ્યાઓ ફૂડ લવર્સ માટે છે સ્વર્ગ

વધુ જુઓ..

નવીનતમ

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

આગળનો લેખ
Show comments