Webdunia - Bharat's app for daily news and videos

Install App

Somvar Na Upay: સોમવારે કરો દૂધના આ ઉપાય, નજર દોષ સાથે જ પૈસાની સમસ્યા થશે દૂર

Webdunia
સોમવાર, 17 ઑક્ટોબર 2022 (08:13 IST)
Somvar Na Upay:સોમવાર ભગવાન શિવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠીને તમે  ભગવાન શિવ(bhagwan shiv) દર્શન કર્યા પછી શિવ ચાલીસા અથવા શિવષ્ટકનો પાઠ કરી શકો છો. તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તમારી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે. આવી સ્થિતિમાં આ દિવસે દૂધના કેટલાક ઉપાય (Doodh Na Upay) આમ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે. ચાલો જાણીએ સોમવારે દૂધ સંબંધિત કેટલાક ઉપાયો વિશે
 
 
કુંડળીના ગ્રહ દોષ દૂર કરવા- સોમવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવો, આ ઉપાય સતત 7 સોમવારે કરો. એવું માનવામાં આવે છે કે આનાથી કુંડળીમાં રહેલા ગ્રહ દોષો દૂર થાય છે.તેની સાથે ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.
 
નજર દોષ દૂર કરવા માટે - રવિવારે રાત્રે 1 ગ્લાસ દૂધ બાજુમાં નાખીને સૂઈ જાઓ. બીજા દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને બાવળના ઝાડના મૂળમાં દૂધ નાખો.
 
વિવાહિત જીવનમાં મધુરતા માટેઃ- જો વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી રહી હોય કે લગ્નજીવનમાં અડચણ આવી રહી હોય તો સોમવારે સવારે શિવના મંદિરમાં ગૌરી-શંકર રુદ્રાક્ષ ચઢાવો.
 
પૈસાની તંગી દૂર કરવા માટે- સોમવારે શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ અર્પણ કરો. રૂદ્રાક્ષની માળાથી 108 વાર ૐ સોમેશ્વરાય નમઃનો જાપ કરો. આ સિવાય દર પૂર્ણિમાએ ચંદ્રને દૂધ મિશ્રિત જળથી અર્ઘ્ય ચઢાવો. તેમજ ચંદ્રદેવને ઘર અને વેપારમાં પ્રગતિ આપે તેવી પ્રાર્થના કરો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments