Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાલક્ષ્મીને અર્પિત કરો આ ફળ, પૂરો થશે કરોડપતિ બનવાનું સપનો

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2017 (13:55 IST)
શાસ્ત્રોમાં લક્ષ્મીને શ્રીયા અને કમલા કહ્યું છે. દશ મહાવિદ્યાની શ્રેણીમાં શ્રીકુળનો જુદો સ્થાન છે. શ્રીકુળની અધિષ્ટાત્રી દેવી કમલા ગણાઈ છે. શબ્દ કમલા કમલથી ઉત્પન્ન થયું છે. શાસ્ત્રમાં કહે છે કે કમળ જ સંસારમાં ઉત્પતિ કરી અને સૃજનનો કારણ ગણાયું છે. શ્રી હરિની નાભિથી કમલ પર બેસીને બ્રહ્માજીની ઉત્પતિ કરી હતી આ કારણે કમલને સૃજનનો પ્રતીક ગણાયું છે. શ્રી લક્ષ્મીજી કમલ પર જ નિવાસ કરીને બધા સંસારને ધન અને સંપત્તિ આપે છે. 
એક ખાસ ફળ જેને મહાલક્ષ્મીને અર્પિત કર્યા પછી કંગાળ પણ ધનવાન બની શકે છે. અને કરોડપતિ બનવાનું સપનો પૂરો કરાય છે. એ ખાસ ફળ છે સિંગોડા. શાસ્ત્રોમાં કમળના પંચ દવય દેવતાઓઅને ચઢાવાય છે અને કમળના પંચ દવયમાં દેવતાઓનો વાસ હોય છે. આ ફળ કમસલનું અભિન્ન અંગ અપાર સ્થિર ધન સંપત્તિ પ્રાપ્ત હોય છે. આ કારણે તેને દીવાળીનો ખાસ ફળ કહેવાય છે. આ ખાસ સમય એટલે રાત્રે 12 વાગ્યે અર્પિત કરવાથી મહાલક્ષ્મીની અપાર કૃપા મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments