Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chhath Puja 2022: આ વખતે ક્યારે છે છઠ પૂજા, જાણો મુહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Webdunia
ગુરુવાર, 27 ઑક્ટોબર 2022 (08:43 IST)
Chhath Puja 2022- આ વ્રતમાં મહિલાઓ 36 કલાક નિર્જળ વ્રત રાખે છે. 
 
Chhath Puja 2022- આસ્થાનો મહાપર્વ છઠ આ વખતે 28 ઓક્ટોબરથી નહાય-ખાયની સાથે શરૂ થશે. ચાર દિવસ સુધી ચાલતા આ વ્રતમાં મહિલાઓ સંતાનની લાંબી ઉમ્ર માટે 36 કલાકનો નિર્જળ વ્રત રાખે છે. 
 
પહેલા દિવસ નહાય-ખાયની સાથે શરૂ થાય છે આ વ્રત 
28 ઓક્ટોબર 2022ને નહાય -ખાયની સાથે છઠ પૂજાનુ આ વ્રત શરૂ થશે. 
- આ દિવસે સવાર ઉઠીને ઘરની સાફ-સફાઈ કરાય છે. 
- તેમજ 29 ઓક્ટોબરે ખરના થાય છે. 
- આ દિવસથી વ્રત શરૂ થાય છે. રાત્રે મહિલાઓ ખીર ખાઈને 36 કલાકનુ નિર્જળ વ્રત શરૂ કરે છે. 
- તેમજ ત્રીજા દિવસે ડૂબતા સૂર્યને જળ અર્પણ કરાય છે. 
- ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાની સાથે વ્રત પુરૂ થાય છે. 
 
છઠ પૂજા મુહુર્ત 
30 ઓક્ટોબરે સાંજે 5.37 વાગ્યે અસ્તગામી (ડૂબતા સૂર્ય) ને અર્ધ્ય આપવાનો મુહુર્ત છે. તેમજ 31 ઓક્ટોબરે સવારે 6.31 વાગ્યે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાનો મુહુર્ત છે. છટ પૂજાનો વ્રત કાર્તિક મહીનાના શુક્લ પક્ષની ચતુર્થીથી શરૂ થઈ રહ્યો છે. 
 
છઠ પૂજાની માન્યતા 
માન્યતા છે કે છઠ પૂજાની શરૂઆત મહાભારત કાળથી ચાલુ થઈ હતી. કર્ણ દરરોક કમર સુધી પાણીમાં કલાકો સુધી ઉભા રહીને ઉગતા સૂર્યએ અર્ધ્ય આપતા હતા અને પૂજા કરતા હતા. સૂર્યદેવની કૃપાથી તે મહાન યોદ્ધા બન્યા અને તેણે કવચ-કુંડળ મળ્યા હતા. કર્ણને સૂર્ય પુત્ર પણ કહેવાય છે. તેથી આ વ્રતમાં પણ કમર સુધી પાણીમાં ઉભા થઈને ઉગતા સૂર્યને જળ અર્પણ કરાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments