Webdunia - Bharat's app for daily news and videos

Install App

નથી અટકી રહી ઘટનાઓ, બદલાપુર, કોલ્હાપુર પછી હવે રત્નાગિરીમાં ટ્રેની નર્સ સાથે રેપ, આરોપી રિક્ષા ચાલક ફરાર

Webdunia
મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (12:45 IST)
બદલાપુર, કોલ્હાપુરમાં થયેલી ઘટનાથી લોકોનો રોષ હજુ શાંત થયો નથી કે રત્નાગિરીમાં પણ એક ટ્રેની નર્સ સાથે દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે. આ ઘટનાથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી એક ઓટો ચાલક છે. તેણે નર્સને નશીલો પદાર્થ ભેળવેલુ પાણી પીવડાવ્યુ. જ્યારબાદ ઘટનાને અંજામ આપ્યો. પોલીસ આ મામલાની તપાસમાં લાગી ગઈ છે.  
 
આરોપીએ આ રીતે ફસાવી 
મળતી માહિતી મુજબ  યુવતીએ પોતાના ઘરે જવ માટે ઓટો લીધી હતી અને ઓટો ચાલકે એ યુવતીને પાણીમાં નશીલો પદાર્થ ભેળવીને પાણી આપ્યુ. જ્યારબાદ તે બેહોશ થઈ ગઈ.  ત્યારબાદ આરોપી ઓટો ડ્રાઈવર તેને એક સુમસામ જગ્યાએ લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યુ.  યુવતી હોશમાં આવ્યા પછી તેની સૂચના તેને પોતાના પરિવારને આપી. જ્યારબાદ પોલીસ સ્ટેશનમાં યુવતીને ફરિયાદના આધારે મામલો નોંધવામાં આવ્યો છે. 
 
લોકોએ કર્યુ પ્રદર્શન 
આ ઘટનાની માહિતી મળ્યા બાદ આસપાસના લોકોમાં ખૂબ ગુસ્સો જોવા મળ્યો અને ગઈકાલે રાત્રે કેટલાક લોકોએ રસ્તા રોકો આંદોલન કરતા આ ઘટનાને લઈને પોતાનુ વિરોધ પ્રદર્શન કર્યુ. હાલ પોલીસ સીસીટીવીના માધ્યમથી આરોપીની શોધ કરી રહી છે અને પીડિત યુવતીને સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

2 વર્ષની માસૂમ બાળકી બોરવેલમાં ફસાઈ, બચાવ કામગીરી બે વખત નિષ્ફળ

સોનાના ભાવમાં ધરખમ ઘટાડો, ચાંદી પણ લપસી, તમારા શહેરના નવા ભાવ તરત જ ચેક કરો

મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુજરાતને મળી 20 નવી વોલ્વો બસ, એરક્રાફટ, સબમરીન જેવી સુવિધાઓ મળશે

રાહુલ ગાંધીને આતંકવાદી કહેવા પર હોબાળો, કોંગ્રેસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

આગળનો લેખ
Show comments