Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંતિમ સંસ્કાર કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો, રસ્તામાં થયો ભયંકર અકસ્માત, 5 લોકોના મોત

અંતિમ સંસ્કાર કરીને પરિવાર પરત ફરી રહ્યો હતો, રસ્તામાં થયો ભયંકર અકસ્માત, 5 લોકોના મોત
, મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (09:08 IST)
આંધ્રપ્રદેશના કુડ્ડાપાહમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોતને લઈને ખળભળાટ મચી ગયો છે. કુડ્ડાપાહ-રાયચોટી નેશનલ હાઈવે પર ગુવવાલચેરુવુ ઘાટ રોડ પર આ અકસ્માત થયો હતો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એ કન્ટેનર ટ્રક કુડ્ડાપાહથી ગુવવાલચેરુવુ જઈ રહેલી કાર સાથે અથડાઈ હતી.
 
અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકો અને કન્ટેનર ચાલકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. કારમાં સવાર લોકો તેમના સંબંધીના અંતિમ સંસ્કાર કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.


 
પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જો કે હજુ સુધી કન્ટેનર ચાલકની ઓળખ થઈ શકી નથી. બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસે કેસ નોંધ્યો છે. ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આગમાં વધુ 2 કામદારો દાઝી ગયા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતની 'જળ પરીક્ષા' - રાજ્યના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી