Webdunia - Bharat's app for daily news and videos

Install App

WC પછી પણ કોહલીની કપ્તાની કાયમ રાખવા પર ભડક્યા ગાવસ્કર, માંજરેકરે કર્યો વિરોધ

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (14:39 IST)
ભારતના પૂર્વ બેટ્સમેન  સુનીલ ગાવસ્કરે વિશ્વકપ સેમીફાઈનલમાં ભારતની હાર છતા વિરાટ કોહલીને કપ્તાન તરીકે કાયમ રાખવા પર નારાજગી બતાવી છે. તેમનુ માનવુ છેકે વિરાટ કોહલીને ફરીથી કપ્તાન બનાવી રાખતા પહેલા બોર્ડએ એક સત્તાવાર બેઠક કરવી જોઈતી હતી. 

 
એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન ગાવસ્કરે કહ્યુ, જ્યા સુ ધી મને જાણ છે કે વિરાટ કોહલી વર્લ્ડ કપ સુધી જ કપ્તાન હતા.  ત્યારબાદ તેમના ભવિષ્ય પર નિર્ણય થવાનો હતો. તેમને એક કપ્તાનના રૂપમાં કાયમ રાખવા માટે પસંદગીકરોએ એક બેઠ્ક બોલાવવી જોઈતી હતી. ભલે એ બેઠક 5 મિનિટની જ કેમ ન હોય અને તેમા જ વિરાટનો નિર્ણય થઈ જતો. 
માંજરેકરે આ નિવેદન પર વિરોધ કરતા ટ્વીટ કર્યુ કે હુ ગાવસ્કર સરના વિચારો સાથે આદરપૂર્વક અસહમ છુ.  ઈંડિયાનુ વર્લ્ડકપ પ્રદર્શન ખરાબ નહોતુ. તેમણે 7 મેચ જીત્યા અને બે હાર્યા. અંતિમ મેચ ખૂબ નિકટસ્થ રહી હતી અને એક પસંદગીકારના રૂપમાં પદ કરતા વધુ ગુણ ઈમાનદારી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments