Webdunia - Bharat's app for daily news and videos

Install App

WC પછી પણ કોહલીની કપ્તાની કાયમ રાખવા પર ભડક્યા ગાવસ્કર, માંજરેકરે કર્યો વિરોધ

Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2019 (14:39 IST)
ભારતના પૂર્વ બેટ્સમેન  સુનીલ ગાવસ્કરે વિશ્વકપ સેમીફાઈનલમાં ભારતની હાર છતા વિરાટ કોહલીને કપ્તાન તરીકે કાયમ રાખવા પર નારાજગી બતાવી છે. તેમનુ માનવુ છેકે વિરાટ કોહલીને ફરીથી કપ્તાન બનાવી રાખતા પહેલા બોર્ડએ એક સત્તાવાર બેઠક કરવી જોઈતી હતી. 

 
એક વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન ગાવસ્કરે કહ્યુ, જ્યા સુ ધી મને જાણ છે કે વિરાટ કોહલી વર્લ્ડ કપ સુધી જ કપ્તાન હતા.  ત્યારબાદ તેમના ભવિષ્ય પર નિર્ણય થવાનો હતો. તેમને એક કપ્તાનના રૂપમાં કાયમ રાખવા માટે પસંદગીકરોએ એક બેઠ્ક બોલાવવી જોઈતી હતી. ભલે એ બેઠક 5 મિનિટની જ કેમ ન હોય અને તેમા જ વિરાટનો નિર્ણય થઈ જતો. 
માંજરેકરે આ નિવેદન પર વિરોધ કરતા ટ્વીટ કર્યુ કે હુ ગાવસ્કર સરના વિચારો સાથે આદરપૂર્વક અસહમ છુ.  ઈંડિયાનુ વર્લ્ડકપ પ્રદર્શન ખરાબ નહોતુ. તેમણે 7 મેચ જીત્યા અને બે હાર્યા. અંતિમ મેચ ખૂબ નિકટસ્થ રહી હતી અને એક પસંદગીકારના રૂપમાં પદ કરતા વધુ ગુણ ઈમાનદારી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો

ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"

આગળનો લેખ
Show comments