Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેતન સકારિયા બાદ પીયૂષ ચાવલાના પિતાનુ પણ કોરોનાથી નિધન, MI એ આપી શ્રદ્ધાંજલિ

Webdunia
સોમવાર, 10 મે 2021 (12:10 IST)
ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમારનુ આજે સવારે કોરોનાથી નિધન થઈ ગયુ. તેમની આઈપીએલ ટીમ મુંબઈ ઈંડિયંસે ટ્વીત કરી આ માહિતી આપી. મુંબઈ ઈંડિયંસે લખ્યુ કે અમે આ મુશ્કેલ સમયમાં તમારી સાથે અને તમારા પરિવારની સાથે છીએ. તમે મજબૂત બન્યા રહો. પીયૂષે પણ ઈસ્ટાગ્રામ પર પિતાના નિધન પર દુખ બતઆવવા માટે લખ્યુ કે તમારા વગર જીંદગી ફરી પહેલા જેવી નહી રહે.  આમે મે મારી શક્તિ ગુમાવી દીધી. 

<

Our thoughts go out to Piyush Chawla who lost his father, Mr. Pramod Kumar Chawla this morning.

We are with you and your family in this difficult time. Stay strong. pic.twitter.com/81BJBfkzyv

— Mumbai Indians (@mipaltan) May 10, 2021 >
 
આ પહેલા રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર ચેતન સકારિયાના પિતાનુ પણ કોવિડ-19થી મોત થઈ ગયુ હતુ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments