Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ મહેન્દ્ર સિંહ ધોની આજે સંન્યાસનું એલાન કરશે ? સોશિયલ મીડિયા પર થઈ રહી છે ચર્ચા

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (16:52 IST)
દિલ્હી. ટીમ ઈંડિયાના વિકેટ કીપર અને ભારતને વર્લ્ડ ટી20 અને વર્લ્ડ કપ જીતાડનારા પૂર્વ કપ્તાન એમએસ ધોની ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના છે. જેનો દાવો અમે નથી કરી રહ્યા પણ આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય ગઈ છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ છે કે એમએસ ધોની આજે સાંજે સંન્યાસનુ એલાન કરી શકે છે. સોશિયલ મીડિયા પર લોકો ટ્વીટ કરી બતાવી રહ્યા છે કે એમએસ ધોની પોતાના સંન્યાસનુ એલાન આજે સાંજે 7 વાગ્યે પ્રેસ કૉન્ફ્રેંસ કરી શકે છે. 
 
કેમ લગાવાય રહી છે ધોનીના સંન્યાસની અટકળો ?
 
સોશિયલ મીડિયા પર ધોનીના સંન્યાસના સમાચાર ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીના ટ્વીટ પછી ફેલાઈ છે. વિરાટ કોહલીએ ગુરૂવારે પોતાના ટ્વિટર એકાઉંટ પરથી એક તસ્વીર ટ્વીટ કરી છે જેમા તેઓ ધોનીના સન્માનમાં નમેલા છે. તેમણે લખ્યુ, "આ મેચ હુ ક્યારેય નહી ભૂલી શકુ.. ખાસ રાત. આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટની જેમ ભગાવ્યો.' 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શરીરમાં ક્યાં જમા થાય છે યુરિક એસિડ, જાણો કયા સ્તરે પર પહોચતા નિયંત્રિત કરવું બની જાય છે મુશ્કેલ

Funny Anniversary wishes - મિત્રો માટે લગ્નની ફની શુભેચ્છા

દૂધ સાથે કરો આ વસ્તુઓનુ સેવન, દૂર થઈ જશે વિટામીન બી12ની કમી

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

વધુ જુઓ..

નવીનતમ

Corona : બિગ બોસ ફેમ શિલ્પા શિરોડકરનો કોરોના પોઝિટિવ, સિંગાપોર-હોંગકોંગ પછી, શું ભારતમાં પણ ફેલાઈ રહ્યુ છે સંક્રમણ ?

રશ્મિકા મંદાનાને ડેટ કરવા પર વિજય દેવરકોંડાએ તોડ્યું મૌન, કહ્યું - 'હું હાલ પાર્ટનર નથી શોધી રહ્યો

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

આગળનો લેખ
Show comments