Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2020, CSK vs RCB : ગાયકવાડની વિસ્ફોટક રમત, ચેન્નઈએ આરસીબીને 8 વિકેટ થી હરાવ્યુ

Webdunia
સોમવાર, 26 ઑક્ટોબર 2020 (05:40 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)2020ના 44મી મેચમાં રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સએ રૉયલ ચૈલેંજર્સ બેંગલુરુને 8 વિકેટથી હરાવ્યુ. ચેન્નઈની જીતમાં ઋતુરા ગાયકવાડે મોટી ભૂમિકા ભજવી 
 
આરસીબી તરફથી ફક્ત ચહલ અને મોરિસે વિકેટ લીધી 
 
આરસીબીની બોલિંગ  ચેન્નઈ સામે કોઈ ખાસ પ્રભાવ નાખી શકી નહી. શરૂઆતથી જ ચેન્નઈના બેટ્સમેનોએ આરસીબીના બોલરોનો સરળતાથી સામનો કર્યો.  અને રન બનાવ્યા. આરસીબી તરફથી ચહલ અને મોરીસે એક-એક વિકેટ ઝડપી હતી. 
 
ચેન્નઈ આરસીબીને હરાવીને પોઇન્ટ ટેબલમાં 7 મા સ્થાને પહોચ્યુ 
ચેન્નઈની ટીમ આરસીબીને હરાવીને પોઇન્ટ ટેબલમાં 7મા  સ્થાન પર પહોંચી ગઈ છે. 11 મેચોમાં 4 જીત બાદ ચેન્નાઈને 8 પોઇન્ટ મળ્યા છે. સતત 3 મેચ હાર્યા બાદ ચેન્નાઈની ટીમને પહેલી જીત મળી છે. આ જીત સાથે ચેન્નઈની પ્લેઓફમાં પહોંચવાની આશા થોડી મજબૂત થઈ છે. જોકે ચેન્નઇને હજુ ઘણો સંઘર્ષ કરવાનો છે. 
 
ચેન્નઈની જીતમાં ઋતુરાજ ગાયકવાડે મોટી ભૂમિકા ભજવી હતી. ગાયકવાડે 51 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 65 રન બનાવ્યા હતા. કેપ્ટન ધોની તેની સાથે 21 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રને અણનમ રહ્યો. ચેન્નાઇએ આરસીબીના લક્ષ્યાંકને 18 ઓવર અને 4 બોલમાં બે વિકેટ ગુમાવ્યા બાદ 150 રન બનાવીને પૂર્ણ કર્યો હતો. આરસીબીએ પ્રથમ રમતમાં 145 રન બનાવ્યા હતા. ગાયકવાડે  સિક્સર ફટકારીને ચેન્નઈને જીત મેળવી હતી. ડુપ્લેસીસે 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. રાયડુએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 3 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 27 બોલમાં 39 રન બનાવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments