Dharma Sangrah

IND Vs NZ-ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરિઝની અંતિમ વન-ડે

Webdunia
રવિવાર, 29 ઑક્ટોબર 2017 (12:44 IST)
આજે ન્યુઝિલેન્ડ અને ભારત વચ્ચે સીરીઝની અંતિમ વન-ડે રમાશે. બન્ને ટીમોએ સીરીજમાં 1-1 મેચ જીતી લીધી છે.  આજની વન-ડે મેચ બંન્ને ટીમો માટે કરો યા મરોનો જંગ સમાન રહેશે. છેલ્લે વર્ષ 2016માં જ્યારે ન્યૂઝિલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને 3-2થી હાર આપી હતી.
 
તેથી આ છેલ્લી મેચ નિર્ણાયક બની રહેશે. મુંબઇમાં ન્યુઝિલેન્ડ સામે હાર અને સીરીઝમાં 0-1થી પછડાયા બાદ ભારતીય ટીમને પુણેમાં સણસણતો જવાબ આપતા સીરીઝ 1-1થી જાળવી રાખી હતી. ન્યુઝિલેન્ડના આ 5 ખેલાડી ભારતની જીતમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Yoga Tips - આ યોગના આસનો પીઠના નીચેના ભાગમાં દુખાવો દૂર કરે છે

Beauty tips : મેકઅપ કરતા પહેલા આ વાતોનુ ધ્યાન રાખો

એક નાનકડું આલુ (plums) મોટી-મોટી બીમારીઓને ચપટીમાં કરે છે દૂર, આજથી જ તમારા ડાયેટમાં કરો સામેલ

જો તમે Air Conditioner નું આ મોડ ચાલુ કરશો તો તમારું વીજળીનું બિલ ઓછું આવશે, હજારો રૂપિયાની થશે બચત

Women's Day 2024: - આ સ્કીમમાં રોકાણ કરી તમે પણ બની શકો છો કરોડપતિ

વધુ જુઓ..

નવીનતમ

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

26 માર્ચ સુધી કિંજલ દવે જાહેર મંચ ઉપરથી વિવાદિત ગીત ગાઈ શકશે નહીં

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી રમૂજી જોક્સ- કૂતરો કરડ્યો છે

આગળનો લેખ
Show comments