Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક દિવસની રાહત પછી કોરોના કેસમાં મોટુ ઉછાળ આજે 1.94 લાખથી વધારે કેસ આવ્યા

Webdunia
બુધવાર, 12 જાન્યુઆરી 2022 (10:43 IST)
ભારતમાં એક દિવસની રાહત પછી કોરોના સંક્રમણના નવા કેસમાં પફી ઉછાળ આવી ગયુ છે. સ્વાસ્થય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોરોનાના 1 લાખ 94 હજાર 720 નવા કેસ નોંધાયા છે અને દૈનિક ચેપનો દર પણ વધીને 11.05 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાના ત્રીજા મોજા દરમિયાન પ્રથમ વખત સક્રિય કેસ 9 લાખને વટાવી ગયા છે.
<

India reports 1,94,720 fresh COVID cases, 60,405 recoveries & 442 deaths in the last 24 hours

Active case: 9,55,319
Daily positivity rate: 11.05%

Confirmed cases of Omicron: 4,868 pic.twitter.com/8L2XyBQ9NA

— ANI (@ANI) January 12, 2022 >
હાલમાં દેશમાં કોરોનાના 9 લાખ 55 હજાર 319 સક્રિય કેસ છે. આ આંકડો અત્યાર સુધી નોંધાયેલા કુલ કોરોના કેસના 2.65 ટકા છે. તે જ સમયે, રિકવરી રેટ પણ ઘટીને 96.01 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન 442 કોરોના દર્દીઓના મોત પણ થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments