Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળદિવસ પર વિશેષ

જન્મદિવસ પર એક પ્રસંગ

Webdunia
ઘટના 1962ની છે. ત્યારે ચીને ભારત પર એકાએક હુમલો કરી દીધો હતો. જેનાથી આપણા દેશને ઘણું નુકશાન ઉઠાવવુ પડ્યુ. તે યુધ્ધ પછી જ 14 નવેમ્બરને પં જવાહરલાલ નેહરુનો 73મો જન્મદિવસ પડ્યો. પંજાબની જનતાએ પ્રધાનમંત્રી સુરક્ષા ભંડારમાં યોગદાન આપવા માટે નેહરુજીના જન્મદિવસના શુભ અવસર પર તેમણે સોનાથી તોલવાનો નિર્ણય કર્યો.

આ નક્કી કરવામાં આવ્યુ કે નેહરુજીના વજનથી બમણું સોનુ ચીનના આક્રમણથી ઉત્પન્ન સંકટ સમયની પરિસ્થિતિમાં મદદ માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં આપવામાં આવે. નેહરુજી કાર્યક્રમના સ્થળે પહોંચ્યા. તેમનુ વજન કરવામાં આવ્યુ.

એકઠાં સોનામાંથી તેમના વજનના બમણાંના બરાબર સોનું તોલવામાં આવ્યુ. બે ગણું સોનુ લેવા પર પણ એકત્ર થયેલા સોનાનો ઘણો ભાગ બચી ગયો. બચેલા સોનાને જોઈને નેહરુજીએ ખૂબ જ નાદાનીથી પૂછ્યુ - શુ આ બચેલુ સોનું તમે પાછુ લઈ જશો ?

નેહરુજીના આવા સવાલથી ત્યાં એકઠાં થયેલ સૌના ચહેરા પર હાસ્યનું વાતાવરણ છવાય ગયુ અને બચેલું સોનું પણ તેમણે પ્રધાનમંત્રી સુરક્ષા કોષમાં આપી દીધુ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments