Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને ઘરે એકલા મૂકતા પહેલા જરૂર શીખડાવો આ 5 વાતોં

Webdunia
શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (13:31 IST)
Things To teach your kids before leaving Them Home alone - બાળકોના પાલન કરતા સમયે ઘણીવાર એવા અવસર પણ આવે છે જ્યારે માતા-પિતા તેણે કોઈ જરૂરી કામના કારણે ઘરે એકલો મૂકીને જવુ પડે છે. આ પ્રકારની સમસ્યા વધારેપણુ વર્કિંગ પેરેંટ્સની સાથે જોવા મળે છે. માતા વર્કિંગ હોય કે હાઉસ વાઈફ તેમના બાળને કોઈ પણ કારણથી એકલો મૂકતા સમયે તેમણે બાળકની સેફ્ટીની ચિંતા રહે છે. જો તમારી પણ સ્થિતિ એવી જ છે તો બીજી વાર બાળકને એકલો ઘરે મૂકતા પહેલા આ ટિપ્સ ફોલો કરવા ન ભૂલવું. 
 
બાળકોને ઘરે એકલા મૂકતા પહેલા રાખો આ વાતોની કાળજી 
તમારું ફોન નંબર યાદ કરાવો 
જો તમારુ બાળ પોતે ફોન યૂઝ કરી શકે છે તો તેને એકલા મૂકતા પહેલા તમારુ નંબર જરૂર યાદ કરાવો. જેથી તે કોઈ પણ જરૂર કે મુશ્કેલમાં પડે તો તમારું સંપર્ક કરી શકે. 
 
ઘરમાં બાળકના ખાવાનુ સામાન જરૂર રાખો 
ઘરમાં બાળકને એકલા મૂકતા પહેલા તેમના માટે ખાવાનુ સામાન જરૂર રાખો. આવુ કરવાથી બાળક પોતે ઘરમાં રાખેલી ખાવા-પીવાની વસ્તુઓ ઉપયોગ કરી શકે છે. 
 
ગેસ બંદ કરવા ન ભૂલવો 
ઘરમાં બાળકને એકલા મૂકવા જવાથી પહેલા ગેસને જરૂર ઑફ કરી નાખો. ઘણી વાર પેરેંટસ જલ્દીમાં આવુ કરવા ભૂલી જાય છે. જેના કારણે કોઈ પણ મોટી દુર્ઘટના થઈ શકે છે. 
 
અણીદાર વસ્તુઓ બાળકોથી દૂર રાખવી 
બાળકને એકલા મૂકતા જવાથી પહેલા આ તપાસી લો કે કોઈ પણ અણીદાર સામાન જેમ કે  છરી, કાતર બાળકોથી દૂર હોય. 
 
અજાણ વ્યક્તિથી વાત ન કરવી 
બાળકોને એકલા મૂકી જતા પહેલા તેને જરૂર સમજાવો કે ઘરે એકલા રહેતા સમયે અજાણ વ્યક્તિથી કોઈ વાત ન કરવી.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments