Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોનુ Weight વધારવા ખવડાવો આ Food

Webdunia
સોમવાર, 22 ઑક્ટોબર 2018 (16:54 IST)
બાળકોનુ ખાનપાન યોગ્ય ન હોવાને કારણે તેમનુ વજન વય મુજબ નથી વધી શકતુ.  બાળકોનુ વજન વધારવામાં ભોજન સૌથી વધુ સહાયક હોય છે. જ્યારે કે ખાવા મામલે બાળકો ખૂબ જ નખરા કરે છે. આવામાં મતા પિતાને સમજાતુ નથી કે બાળકોને શુ અને કેવી રીતે ખવડાવવામાં આવે કે તેમનુ વજન પણ સંતુલિત રહે. જો તમારા બાળકો પણ આવુ જ કરે છે તો આજે અમે તમને કેટલાક ફૂડ્સ વિશે બતાવીશુ જે તમારા બાળકો માટે ખૂબ લાભકારી છે. 
 
1. મલાઈ સહિત દૂધ પીવડાવો 
 
તમે ભલે તમારુ વજન સંતુલિત રાખવા માટે મલાઈ વગરનુ દૂધ પીતા હોય પણ જો તમારા બાળકોનુ વજન ઓછુ છે તો તેને મલાઈવાળુ દૂધ પીવડાવો. જો તેને પીવામાં સારુ નથી લાગતુ તો શેક બનાવીને આપો. યાદ રાખો કે તેનુ વજન વધારવા માટે તેના શરીરમાં મલાઈ પહોંચવી જરૂરી છે. 
 
2. ઘી અને માખણ - બાળકોનુ વજન વધારવુ હોય તો તેને ઘી અને માખણ ખવડાવવુ જરૂરી હોય છે.  જો તમે તેને આ બધુ દાળમાં નાખીને આપશો તો સૌથી વધુ અસર થશે. 
 
3. સૂપ સેંડવિચ ખીર અને શીરો - સૂપ સેંડવીચ ખીર અને શીરો આ ચારેય વસ્તુઓ જો યોગ્ય માત્રામાં આપવામાં આવે તો બાળકોના સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.
 
 
4. બટાકા અને ઈંડા - ઈંડા અને બટાકા બંનેમાં તાકત હોય છે. ઈંડામાં પ્રોટીન તો બટાકામાં કાર્બહાઈડ્રેટ હોય છે. બાળકોને આ બંને વસ્તુઓ આપવાથી તેમનુ વજન વધવા માંડશે. 
 
 
5. સ્પ્રાઉટ - બાળકોને નિયમિત રૂપથી સ્પ્રાઉટ અર્થાત અંકુરિત દાળ ખવડાવો. તેનાથી પણ વજન યોગ્ય રીતે વધશે.  જો બાળક ખૂબ નાનુ હોય તો તેને દાળનુ પાણી પીવડાવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments