Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારું બાળક પણ ચિડાઈ જાય છે? આ વિટામિનની ઉણપ થઈ શકે છે, જાણો

Webdunia
શુક્રવાર, 23 જૂન 2023 (13:12 IST)
Baby Care tips- જો તમારુ બાળકમાં પણ બાળકમાં ચીડિયાપણું પણ વધી રહ્યું છે.તે વાત-વાત પરા ગુસ્સો કરી રહ્યુ છે તો તમે સાવધાના થઈ જાઓ. કારણ કે બાળકોના વ્યવહારા આ રીતે બદલવુ શરીરમાં વિટામિન બી 12ની કમી થઈ શકે છે. શરીરની ન્યુરોલોજિકલ હેલ્થને સરુ બનાવવા માટે આ વિટામિન ખૂબ જરૂરી છે. 
 
વિટામિન વિટામિન બી 12ની ઉણપ અને બાળકોના આરોગ્ય 
હેલ્થા એક્સપર્ટા જણાવે છે કે વિટામિન બી 12ની ઉણપનો અસર બાળકોની ન્યુરોલોજિકલા હેલ્થ એટલે કે બ્રેન પરા પડી શકે છે. બાળકોમાં હમેશા થાક રહેવી અને ભૂખ ઓછી લાગવી જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. આ વિટામિન્ની ઉણપથી કેટલાક બાળકોને ચીડિયાપણું પણ થઈ શકે છે. બાળકોમાં આ રીતેના લક્ષણ જોવાયા તો તરતા ડાક્ટરથી મળવુ જોઈએ. 
 
વિટામિન B12 ની ઉણપ પૂરી કરવા માટેની ટિપ્સ
બાળકોને યોગ્ય ખોરાક આપો, તેના પર ધ્યાન આપો.
બાળકોના આહારમાં દૂધ, ઈંડા અને માછલીનો સમાવેશ કરો.
જે બાળકો નોન-વેજ નથી ખાતા તેમને લીલા શાકભાજી અને મોસમી ફળો આપો.

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

રેગિસ્તાનમાં ઉડ્યા રેતીના ગુબાર, બીકાનેરના આકાશમાં ધૂળના ધુમાડા.. જુઓ તસ્વીરો

કલેક્ટર સાહેબ મને મોત આપી દો, પત્નીના ટોર્ચરથી પરેશાન થયો પતિ, વ્યક્તિની વિનંતીથી તમે પણ ચોંકી જશો

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

વધુ જુઓ..

ધર્મ

શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments