Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss Drink - પેટ પર જમા ચરબીથી છુટકારો આપવશે આ આયુર્વદિક લીંબૂ-ગોળનુ ડ્રિંક

જાણો કેવી રીતે બનાવશો અને શુ છે ફાયદા

Webdunia
સોમવાર, 5 જુલાઈ 2021 (18:24 IST)
Weight Loss Drink: આરોગ્યપ્રદ ખોરાક લેવો અને નિયમિત વ્યાયામ કરવો એ વજન ઘટાડવાની એક સરસ અને સરળ રીત છે. પરંતુ કેટલીકવાર સમયના અભાવને લીધે, ખોરાક પર ધ્યાન ન આપવાના કારણે અથવા કસરત માટે સમયના અભાવને કારણે લોકો ઘણા વજનમાં ઘણા કિલો વજન વધારે છે. જો તમે તમારા વધતા વજન અને પેટની ચરબીથી પણ પરેશાન છો, તો આ આયુર્વેદિક લીંબુ-ગોળનું પીણું તમને તમારી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે. ખાસ વાત એ છે કે તમે ઘરે બેઠા બેઠા જ આ ડ્રિંકને સરળતાથી બનાવી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે.
 
આરોગ્યપ્રદ ભોજન અને નિયમિત એક્સરસાઈઝ કરવી એ વજન ઘટાડવાનો એક સહેલો અને સરસ ઉપાય છે. પણ અનેકવાર સમયના અભાવે ખાન પાન પર ધ્યાન ન આપવુ કે પછી એક્સરસાઈઝ માટે સમય ન કાઢી શકવાને કારણે લોકો પોતાનુ અનેક કિલો વજન વધારી લે છે.  જો તમે પણ તમારા વધતા વજન અને પેટ પર જમા ચરબીથી પરેશાન છો તો આ આયુર્વૈદિક લીંબુ-ગોળની ડ્રિક તમારી પરેશાની દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. ખાસ વાત એ છે કે તમે આ ડ્રિંકને ઘરે બેસ્યા પોતે જ ખૂબ જ સહેલાઈથી બનાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે 
 
 
આયુર્વેદિક લીંબુ-ગોળ ડ્રિંક બનાવવા માટે સામગ્રી 
 
ગોળ અને લીંબુ 
 
આ રીતે તૈયાર કરો ગોળ લીંબુનુ ડ્રિંક 
 
એક ગ્લાસ કુણુ પાણી લઈને તએમા એક ચમચી ગોળનો પાવડર સારી રીતે મિક્સ કરો. હવે આ ગ્લાસમાં એક ચમચી લીંબુનનુ જ્યુસ પણ પાણી સાથે મિક્સ કરી લો. બંને વસ્તુઓને એક વાર ફરી સારી રીતે મિક્સ કરી લો.  તમારુ વેટ લોસ ડ્રિંક બનીને તૈયાર છે.  તમે રોજ આ ડ્રિંકનુ સેવન ખાલી પેટ વજન ઓછુ કરવા અને બૈલી ફૈટને ઓછુ કરવા માટે કરી શકો છો. 
 
આ ડ્રિંક કેવી રીતે કામ કરે છે ? 
 
ગોળમાં રહેલા મિનરલ્સ, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન જેવા અનેક પોષક તત્વ જાડાપણુ ઓછુ કરવામાં કારગર છે.  ગોળમાં રહેલ પોટેશિયમ મેટાબાલિજ્મને તેજ કરવાની સાથે ઈલેક્ટ્રોલાઈટિક સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે.  બીજી બાજુ ગોળમં રહેલા ફાઈબર પાચનમાં મદદ કરીને પાચન તંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે.  જેને કારણે શરીરમાં જમા ફૈટ આપમેળે જ ઓછુ થવા માંડે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments