Biodata Maker

બાળકોને પીવડાવો આ 3 જ્યુસ, મગજ ચાલશે નહી પણ દોડશે

Webdunia
શુક્રવાર, 9 માર્ચ 2018 (15:43 IST)
4
જ્યુસ પીવુ ફક્ત ત્વચા પર જ નિખાર નથી લાવતુ પણ મગજને તેજ કરવામાં પણ મદદરૂપ છે. આવો અમે તમને બતાવીએ છીએ કેટલાક જ્યુસ વિશે જેને પીધા પછી તમારા બાળકોનુ મગજ પણ દોડશે. 
 
દાડમનું જ્યુસ - દાડમમાં ભરપૂર માત્રામા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામિન A, C અને E, ફોલિક એસિડ અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે અને શોધ મુજબ આ બ્રેન સેલ્સને ડેમેજ થતા બચાવે છે અને બાળકોનો માનસિક વિકાસ થાય છે. 
 
એલોવેરા જ્યુસ - એલોવેરા જ્યુસ બાળકોની મેમોરી તેજ કરવામાં મદદ કરે છે. તેમા વિટામિન B6  ભરપૂર માત્રામાં હોય છે. આ બાળકોના મગજ માટે બેસ્ટ ટૉનિકનુ કામ કરે છે. તેનો સ્વાદ વધારવા માટે તમે તેને જામફળ કે લીચીના જ્યુસ સાથે મિક્સ કરીને પણ તમારા બાળકોને આપી શકો છો. 
 
બીટનું જ્યુસ - બીટનુ જ્યુસ મગજ માટે ખૂબ લાભકારી હોય છે. આ જ્યુસ મગજ સુધી જનારા રક્ત પ્રવાહને ઝડપી બનાવે છે. આ મગજને તેજ કરવા ઉપરાંત શરીરમાં લોહીની ઉણપને પણ દૂર કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gold-Silver Prices Live: 4 દિવસથી ગબડી રહેલા ચાંદીના ભાવ ટૈરિફ ડિલ પછી અચાનક ઉછળ્યા, જાણો કેટલો વધ્યો ચાંદીનો ભાવ

India-US Trade Deal: કારથી લઈને કપડાં સુધી, ટેરિફમાં 32% રાહતથી ભારતના કયા ક્ષેત્રોને થશે સૌથી વધુ ફાયદો?

Trump Tariff India - ટ્રમ્પે ભારત પર લગાવેલ ટેરીફ 25% થી ઘટાડીને 18% કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત

Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

વધુ જુઓ..

ધર્મ

જય મોગલ માં - શ્રી મોગલ ચાલીસા

જો તમે પણ કરો છો મંગળવારનો ઉપવાસ, તો આ બાબતોનું રાખો ધ્યાન, બજરંગબલી દરેક સમસ્યા કરશે દૂર

Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

આગળનો લેખ
Show comments