Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચૈત્ર નવરાત્રમાં ન કરવા આ 6 કામ, નહી તો રિસાઈ જશે દેવી અને થશે ઘણુ નુકશાન

Webdunia
બુધવાર, 11 માર્ચ 2020 (08:57 IST)
પંચાગ મુજબ ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષની શરૂ થાય છે. સાથે જ ચૈત્ર નવરાત્રની શરૂઆત પણ થાય છે. આ વખતે  ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિને લઈને જ્યોતિષિઓમાં મતભેદ છે. 
નવરાત્રિ દેવીની પૂજા-અર્ચના કરવાનો  સૌથી શુભ અને ખાસ સમય ગણાય છે. આ નવ દિવસોમાં દરેક કોઈ દેવીની આરાધના કરે છે અને તેને પ્રસન્ન કરવાના પ્રયાસ કરે છે, પણ ઘણા લોકો અજાણતા કેટલાક એવા કામ કરે છે,  જેનાથી દેવી રિસાઈ જાય છે. દેવી માતાને પ્રસન્ન કરવા માટે દરેક કોઈએ આ 6 વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને નવરાત્રિના સમયે તેને કરવાથી બચવું જોઈએ... 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments