Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cancer Cure - 45 દિવસમાં કેંસર મટી જશે ...પીવો આ જ્યુસ !!

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (10:41 IST)
કેંસરની બીમારી વિશે સાંભળવુ એ વર્તમાન સમયમાં સામાન્ય વાત સાબિત થઈ રહી છે. કેંસર ભલે કોઈપણ હોય પણ તેનુ નામ સાંભળતા જ જીવનમાં નિરાશા આવી જાય છે. આજે અમે તમને એક જ્યુસ વિશે બતાવીશુ, જેને પીને તમે 45 દિવસમાં કેંસરની બીમારીથી બચી શકો છો.  એક શોધ મુજબ આ જ્યુસનુ સેવન કરવાથી આજે લગભગ 42000 લોકો કેંસરની બીમારીથી બચી ચૂક્યા છે. તેથી જો તમે પણ કેંસરની બીમારીથી બચવા માંગો છો તો આ જ્યુસનુ સેવન જરૂર કરો. આવો જાણીએ કયા જ્યુસ બચાવે છે કેંસરની બીમારીથી. 
 
- બીટ (55 %)
- ગાજર (20 %)
- અજમાના રૂટ મતલબ મૂળા(Celeriac)(20 %)
- બટાકા (3%)
- મૂળા (2 %)  
 
ધ્યાન આપવાની વાત - આ જ્યુસને વધુ પ્રમાણમાં ન પીવો.  તમારી શારીરિક જરૂરિયાત મુજબ જ પીવો. શોધ દ્વારા જાણવા મળ્યુ છે કે જો કેંસરનો દર્દી 42 દિવસ સુધી ફક્ત શાકભાજીનો રસ જ લે તો તે આ બીમારીના ચપેટમાંથી બચી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments