Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sushant Singh Rajput ના મોત પર કંઈક આવુ હતુ અંકિતા લોખંડેનુ રિએક્શન

Webdunia
સોમવાર, 15 જૂન 2020 (12:25 IST)
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. પોલીસને તેમનો મૃતદેહ મુંબઇના બાંદ્રાના એક ફ્લેટમાં મળ્યો હતો. જોકે, હજી સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. બીજી બાજુ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અભિનેત્રી અંકિતા લોખંડે પણ તેમના મૃત્યુના સમાચારથી ચોંકી ગઈ. 
Photo : Instagram
ઉલ્લેખનીય છે કે આ બંનેના બ્રેકઅપ પછી જ્યારે અફવાઓએ જોર પકડ્યું હતું, ત્યારે સુશાંત, અંકિતાના બચાવમાં આવ્યો હતો અને તેને  ખોટી સાબિત થવા દીધી નહોતી. મીડિયા રિપોર્ટ અનુસાર અંકિતાને ફોન પર સુશાંતની આત્મહત્યા વિશે જાણ થઈ અને જેવુ તેને બતાવવામાં આવ્યુ તે જોરતહી 'શુ....!!' કહીને ચીસ પાડી ઉડી અને તેણે ફોન મુકી દીધો. 
 
બંને પવિત્ર રિશ્તા થી ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે ઝલક દિખલા જા માં પણ સાથે જોવા મળ્યા. બંનેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા. પણ અચાનક થયેલ બ્રેકઅપે આ બંનેના પ્રશંસકોને નિરાશ કરી દીધા. 
સુશાંત અને અંકિતાના બ્રેકઅપ પછી અનેક પ્રકારની અફવાહો ઉડી. જેના પર સુશાંતે અંકિતાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ, 'ન તો અંકિતા અલ્કોહલિક છે અને ન તો હુ વુમેનાઈઝર છુ.  તેમણે કહ્યુ હતુ 'લોકો બસ એકબીજાથી દૂર થઈ જાય છે અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

આગળનો લેખ
Show comments