Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુશાંતના પરિવારમાં વધુ એક આઘાત, ઘરના બીજા એક સભ્યનું મોત

Webdunia
મંગળવાર, 16 જૂન 2020 (09:44 IST)
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ રવિવારે તેમના મુંબઈના ઘરમાં સુસાઈડ કરી લીધી હતી.  તેમના  નિધનથી પરિવાર આઘાતમાં  સુશાંતના કઝિન ભાઇની પત્ની સુધા દેની બિહારના પૂર્ણિયામાં રહેતી હતી. સુશાંતના સુસાઇડના સમાચાર મળ્યા બાદ તેઓ અસ્વસ્થ થઇ ગયા હતા અને તેમણે ખાવા-પીવાનું છોડી દીધું હતું. જે સમયે મુંબઇમાં સુશાંતને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી પૂર્ણિયામાં સુધા એ અંતિમ શ્વાસ લીધા. આખા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પીલો કવરથી આ રીતે સાફ કરો ઘરના ગંદા સીલિંગ ફેન, ઉપર ચઢ્યા વગર સહેલાઈથી થઈ જશે સાફ

ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીના પાન, બીપીથી લઈને શુગર સુધીના અનેક રોગો માટે રામબાણ

HINDI DIWAS SPEECH - હિન્દી દિવસ પર ભાષણ

વધી ગયું કોલેસ્ટ્રોલ લેવલ? તો બિલકુલ નાં ખાશો આ વસ્તુઓ, જો નહિ રાખો ધ્યાન તો દિલની હેલ્થ થશે ખરાબ

ચહેરા પર Vicks લગાવવાના ચમત્કારી ફાયદા જાણી લો અઠવાડિયામાં અસર દેખાશે

આગળનો લેખ
Show comments