Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભના બંગલે અને ત્રણ રેલવે સ્ટેશન પર બોમ્બ મુક્યો હોવાની મળી ધમકી, સુરક્ષા વધારી

Webdunia
શનિવાર, 7 ઑગસ્ટ 2021 (14:03 IST)
મુંબઈ(Mubai)ના ત્રણ મુખ્ય રેલવે સ્ટેશન (three railway station) અને બોલીવુડ અભિનેતા બચ્ચને બંગલામાં (Amitabh Bachchan's Bunglow) બોમ્બ મુકવાની સૂચના મળ્યા પછી આ સથાન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.  શહેરની હાઇટેક પોલીસે ખોટા સમાચાર આપીને ધમકી આપનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુંબઈને નિકટ આવેલા કલ્યાણ વિસ્તારમાંથી ખોટા કોલ કરનાર આ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ નશો કરતી વખતે ધમકીભર્યા કોલ કર્યા હતા.
 
ફોનમાં મળી હતી આ ધમકી
 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એક આરોપીએ ફોન કરીને કહ્યું હતું કે CST, ભાયખલા, દાદર અને ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)ના ઘરે બોમ્બ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ CSTમાં GRP  અને બોમ્બ સ્કવોડ  શરૂ કરી દીધી તો પોલીસે અમિતાભ બચ્ચનના ચાર બંગલાઓની આસપાસ સઘન તપાસ કરી.
 
આ દરમિયાન મુંબઈ પોલીસે આ માહિતી આપીને ઘરમાં સૂતા અમિતાભ બચ્ચનને પરેશાન કરવાનું યોગ્ય ન માન્યું. તેથી, તેને જાણ કર્યા વિના, BDDS (બોમ્બ ડિટેક્શન અને ડિફ્યુસલ સ્કવોડ) એ સંપૂર્ણ તપાસ કરી. પરંતુ ત્યાંથી કોઈ શંકાસ્પદ સામાન કે બોમ્બ મળ્યો નહી. હાલમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચનના ઘરની બહાર પોલીસ સુરક્ષા દળ ગોઠવવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો

મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે

જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે

Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા

વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?

આગળનો લેખ
Show comments