suvichar

પદ્માવતીની રીલીજ ટળતા આ ફિલ્મોની થઈ મોજ, 1 ડિસેમ્બરે કપિલ અને અરબાજની ટક્કર

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (15:18 IST)
સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવતી 2017ની મોસ્ટ અવેટિંગ ફિલ્મોમાં શામેળ હતી. તેની રીલીજ ટળવાથી ઘણી ફિલ્મોને લાભ મળી શકે છે કારણકે પદ્માવતી જો 1 ડિસેમ્બરે રીલીજ થાય તો આ ફિલ્મોના બૉક્સ ઑફિસ રિજલ્ટ પ્રભાવિત થઈ શકે છે. 
જણાવી નાખો કે જુદા-જુદા સંગઠનના વિરોધ અને સેંસર સર્ટિફિકેટમાં સંભવિત મોડું થવાના કારણે પદ્માવતીની રિલીજ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી નાખ્યું છે. જેના કારણે 1 ડિસેમ્બરનો સ્લાટ ખાલી થઈ ગયું. તેનો સૌથી પહેલા ફાયદો ઉઠાવ્યું કપિલ શર્માની "ફિરંગી" એ પહેલા 24 નવેમ્બરે રિલીજ થનારી હતી, પણ તેને સેંસર સર્ટિફિકેટ મળવામાં મોડાના કારણે  એ એક 
ડિસેમ્બરે રીલીજ કરાઈ રહ્યું છે. 
જો પદ્માવતી તેમના નક્કી કાર્યક્રમ મુજબ 1 ડિસેમ્બરે રિલીજ થતી તો "ફિરંગી"ને કદાચ આવતા વર્ષે રીલીજ થવા જવું પડતું. કારણકે તે પછી "ફુકરે રિટર્નસ" અને "ટાઈગર જિંદા હૈ" પણ રીલીજ થઈ રહી છે જેના સાથે મુકાબલો કરવું"ફિરંગી" માટે મોંઘુ સિદ્ધ થઈ શકતું હતું. પણ પદ્માવતી હટ્યા પછી ફિરંગી માટે ખતરો ઓછું થઈ ગયું છે. 
પણ હવે આ મુકાબલો અરબાજ ખાન અને સની લિયોનીની "તેરા ઈંતજાર"થી થશે જે પહેલા 24 નવેમ્બરે રિલીજ થઈ રહી હતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શુગરને તરત જ કંટ્રોલ કરવા માટે શું ખાવું જોઈએ ?ડાયાબીટીસ નાં પેશન્ટ્સ માટે વરદાનથી કામ નથી આ સુપરફૂડસ

હળદર જીરાનાં પાણીથી કરો દિવસની શરૂઆત, વજન ઘટાડવામાં અસરકારક છે આ ડ્રીંક

ગુજરાતી રેસીપી - જુવાર કટલેટ

World Theatre Day 2026: સિનેમા હૉલમાં પૉપ કાર્ન આટલુ મોંઘુ કેમ હોય છે ?

Basil Seeds - પોષણનો ભંડાર છે આ કાળા બીજ, જાણો તેનું સેવન કરવાની યોગ્ય રીત, ઉનાળામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

આગળનો લેખ
Show comments