Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપૂર પરિવારમાં શહનાઈ વાગશે, નક્કી થઈ ગયા કરિશ્મા કપૂરના લગ્નની તારીખ

Webdunia
મંગળવાર, 31 જુલાઈ 2018 (16:02 IST)
કરિશ્મા કપોરએ તેમના પતિ સંજય કપૂરથી તલાક થઈ ગયું છે. તલાક લેતા પહેલા જ એ વર્ષો સુધી તેમના પતિથી જુદા રહી અને બાળકોની પાલન પણ તેને જ ક્લર્યું. આ સમયે સંદીપ તોષનીવાલથી તેમની નજીદીકી ચર્ચામાં રહી 
 

કપૂર ખાનદાનમાં થતી પાર્ટીમાં સંદીપ પણ એક પરિવારના સભ્યની રીતે શામેલ થતો રહ્યું. કરિશ્માના ડેડ રણધીર કપૂરએ પણ કીધું કે કરિશ્માની ખુશીમાં જ તેમની ખુશી છે અને જો કરિશ્મા લગ્ન કરી રહી છે તો તેને કોઈ આપત્તિ નથી 
કપૂર પરિવારથી સંકળાયેલા રણધીર કપૂર અને કરીના કપૂર પણ ઈચ્છે છે કે કરિશ્મા વીતી વાત ભૂલાઈને નવી જીવન શરૂ કરે. 
જણાવાઈ રહ્યું છે કે દિવાળી પછી કરિશ્મા અને સંદીપના લગ્ન થશે. નવંબર આખરેની તારીખ નક્કી થઈ ગઈ છે. લગ્ન 2018માં જ થશે અને તોડા જ દિવસોમાં તૈયારીઓ પણ શરૂ થઈ જશે. કરિશ્મા સિંપલ લગ્ન કરવા ઈચ્છે છે અને તેને કોઈ ધૂમ ધડાકો પસંદ નથી. સંદીપ પણ તેમની પત્નીથી જુદા થઈ ગયા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments