Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prabhas ના કાકા અને અભિનેતા કૃષ્ણમ રાજુનું નિધન, 180 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું

Webdunia
રવિવાર, 11 સપ્ટેમ્બર 2022 (12:24 IST)
ટોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ઉપ્પલાપતિ કૃષ્ણમ રાજુનું નિધન થયું છે. અભિનેતાએ 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કૃષ્ણમ રાજુ 'બાહુબલી' ફેમ એક્ટર પ્રભાસના કાકા છે. ટોલીવુડના 'રિબેલ સ્ટાર' તરીકે પ્રખ્યાત, ક્રિષ્નમ રાજુએ પાંચ દાયકાની કારકિર્દીમાં 180 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો. તેમના નિધનથી ચાહકો ભારે શોકમાં છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
 
જણાવવામાં આવી રહ્યું છે કે પ્રભાસના કાકા અને ટોલીવુડના 'રિબેલ સ્ટાર' કૃષ્ણમ રાજુએ રવિવારે સવારે 3.25 વાગ્યે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. કૃષ્ણમ રાજુના નિધનના દુખદ સમાચારથી તેમના ચાહકોને આઘાત લાગ્યો છે.
 
20 જાન્યુઆરી 1940ના રોજ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના મોગલાથુરમાં જન્મેલા કૃષ્ણમ રાજુ એવા પ્રથમ અભિનેતા હતા જેમણે અટલ બિહારી વાજપેયીની કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments