Webdunia - Bharat's app for daily news and videos

Install App

હસ્તરેખા - હજારમાંથી એક વ્યક્તિના હાથ પર બને છે આ નિશાન, હોય છે ખૂબ શુભ

Webdunia
ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (12:34 IST)
હસ્તરેખા જ્યોતિષમાં લોકોના હાથની રેખાઓ અને નિશાન જોઈને તેમના ભવિષ્ય વિશે અનેક વાતોની જાણ થઈ શકે છે.  હથેળી પર અનેક નિશાન હોય છે. આ નિશાનોમાંથી એક નિશાન હોય છે જે હજારો લોકોમાંથી એક વ્યક્તિના હાથમાં બનેલુ હોય છે.  આ નિશાન હોય છે ત્રિશુળ.  તો આવો  જાણીએ હથેળી પર  કયા કયા સ્થાન પર ત્રિશુળના નિશાન હોય છે અને તેનો મતલબ શુ હોય છે. 
 
- જો હ્રદય રેખાના માથા પર ગુરૂ પર્વતના નિકટ ત્રિશુલનુ નિશાન હોય તો આવો વ્યક્તિ પ્રભાવશાળી હોય છે. 
 
- સૂર્ય રેખા પર ત્રિશુળનુ નિશન હોય તો ઉચ્ચ પદ અને સરકારી ક્ષેત્રની પ્રાપ્તિ થાય છે. ત્રિશુલના ચિન્હ સાથે અન્ય રેખાઓ હોવા પર પરિણામ વિપરિત થશે. 
 
- જો આ નિશાન ભાગ્ય રેખા પર હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેને બધા સુખોની પ્રાપ્તિ થાય છે. 
 
- બીજી બાજુ જેના હાથની દસ આંગળીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતીક ચક્રનુ ચિન્હ હોય એ ચક્રવર્તી હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments