Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astro Tips- માતા લક્ષ્મી ક્યારે નહી આવશે તમારા ઘર, કરો છો આ 5 ભૂલ

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (22:21 IST)
માતા લક્ષ્મી ધનની દેવી છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરાય છે પણ ઘણી વાર  જાણ-અજાણ્યા આવી ભૂલો થઈ જાય છે જેના કારણે ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નહી કરે છે. આવો જાણીએ જાણા અજાણમાં કરી 5 ભૂલો વિશે 
ગંદા કપડા 
જે માણસ ગંદી રીતે રહે છે અને હમેશા ગંદા કપડા પહેરે છે તેના ઘરમાં માતા લક્ષ્મી દૂર થઈ જાય છે. 
 
ગુસ્સા 
જે માણસ હમેશા ઘરમાં કે સગાઓ પર ગુસ્સો કરે છે અને ઝગડો કરે છે, ધનની દેવી લક્ષ્મી તે માણસ અને તે ઘરથી દૂર ચાલી જાય છે. 
 
દીવો 
જે ઘરમાં સવારે સાંજના સમયે દીવો અને આરતી નહી કરાય છે, દેવી લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરી નાખે છે. 
 
અનાદર 
જ્યાં ગુરૂ, સાધુ અને શાસ્ત્રોના અનાદર હોય છે. દેવી લક્ષ્મી ત્યાં તેમનો નિવાસ સ્થાન ક્યારે નહી બનાવે છે. 
 
સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે ઉંઘવું 
શાસ્ત્રોમાં સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના સમયે ઉંઘવું વર્જિત ગણાયુ છે. આ સમયે સૂવા પર દેવી લક્ષ્મી ગુસ્સા થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

4 મે નું રાશિફળ - આજે આ 4 લોકોએ બહાર નીકળતા પહેલા સૂર્યને અર્ધ્ય આપવાથી થશે લાભ

3 મે નું રાશિફળ - આજે આ 4 રાશીઓની ચમકી જશે કિસ્મત

2 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે માં લક્ષ્મીની કૃપા

Monthly May Rashifal: કેવો રહેશે બધી રાશીઓ માટે મે મહિનો ? વાંચો આ મહિનાનું રાશિફળ

1 મેં નું રાશિફળ - આજે મહિનાના પહેલા દિવસે આ રાશી પર રહેશે વિષ્ણુ દેવની કૃપા

આગળનો લેખ
Show comments