Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jyotish 2022- આ રાશિઓ વ્યક્તિ બીજાને જલ્દી પ્રભાવિત કરી લે, વાત મનાવવામાં પણ હોય છે માહિર

Webdunia
ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (20:41 IST)
દરેક વ્યક્તિ તેમનો સ્વભાવ અને વ્યક્તિત્વ હોય છે. કોઈમાં કઈ ખાસિયત હોય છે કઈક ખામી પણ હોય છે એકજ પ્રકારના સ્વભાવવાળ્ળાની આપસમાં બને છે. જ્યોતિષશાસ્ત્રમાં એવી જ કેટલીક રાશિઓ વિશે
જણાવ્યો છે જે બીજાને જલ્દી પ્રભાવિત કરી લે છે. તેની સાથે જ આ રાશિઓના જાતક તેમની વાત મનાવી લે છે. જાણો એવી રાશિઓ વિશે.
 
1. મિથુન - જ્યોતિષશાસ્ગ્ત્ર મુજબ મિથુનરાશિવાળાઓનો વ્યક્તિત્વ આકર્ષક હોય છે. જેના કારણે આ જલ્દી લોકોથી મેળ થઈ જાય છે. આ રાશિ વાળા તેમની વાતથી સામે વાળાને ઈંપ્રેસ કરવામાં સફળ રહે છે. આ
બોલવમાં હોશિયાર હોય છે. ઘણી વાર લોકો તેમની વાતને સત્ય માનીને વિશ્વાસ પણ કરી લે છે. તે તેમની ખાસિયતના કારણે લોકોથી તેમનો કામ સરળતાથી કરાવી લે છે.
 
2 સિંહ -સિંહ રાશિઓના જાતકનો વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે. આ જોશીલા અને ઉત્સાહી હોય છે. તેમના પ્રત્યે દરેક કોઈને સરળતાથી આકર્ષિત થઈ જાય છે. આ રિશ્તા નિભાવતા સારી રીતે જાણે છે. તે જ્યાં
જાય છે તેમની ખાસિયતના કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લે છે. તેમની વાતને દર જગ્યા મહત્વ મળે છે.
 
3. તુલા- આ રાશિના ખૂબ આકર્ષક હોય છે. આ લોકો તેમની મિત્રતા અને પ્રેમને ખૂબ મહત્વ આપે છે. તે તેમની સ્પષ્ટ રીતે રાખવા જાણે છે. લોકો તેમની વાતને મહત્વ પણ આપે છે. તે લોકોના દિલોમાં
સરળતાથી જગ્યા બનાવી લે છે.
 
4. મકર- મકર રાશિવાળાના વ્યક્તિત્વ અને અંદાજ જુદો જ હોય છે. તે લોકો તેમના સ્વભાવથી પ્રભાવિત કરવામાં સફળ રહે છે. તેમના બોલવાની ક્ષમતાના કારણે તે તેમની વાત સરળતાથી મનાવી લે છે. તેમની
વાતચીતનો તરીકો બીજાથી જુદો હોય છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

આગળનો લેખ
Show comments