Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રીલંકા ભારતીયોને મફત વિઝા આપશે

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:38 IST)
Image copyright
LANKA.RU

શ્રીલંકાએ બુધવારે ભારત સહિત 48 દેશોના પ્રવાસીઓને મફતમાં વિઝા આપવાની જાહેરાત કરી છે.

દેશના પ્રવાસનક્ષેત્રના પ્રસાર માટે શ્રીલંકાએ આ પગલું ભર્યું છે.

ઇસ્ટરના દિવસે થયેલા ઉગ્રવાહી હુમલા બાદ શ્રીલંકામાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જેને પગલે સંબંધિત નિર્ણય લેવાયો છે.

પ્રવાસનમંત્રી જૉન અમારતુંગાએ કહ્યું છે કે 48 દેશોમાંથી આવનારા પ્રવાસીઓની વિઝા મફત કરી દેવાઈ છે.

આ યોજના ગુરુવારે એટલે કે આજથી લાગુ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

Googleનો મોટો નિર્ણય, આજથી બંધ થઈ જશે કરોડો યુઝર્સના Gmail એકાઉન્ટ

ગુજરાતના જાણીતા 10 તીર્થ સ્થળ

બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે 20 જિલ્લામાં ભારે વરસાદ

આગળનો લેખ
Show comments