Webdunia - Bharat's app for daily news and videos

Install App

રામ મંદિરના ગર્ભગૃહમાં લાગ્યા સોનાના દરવાજા, આવા વધુ 13 દરવાજા લગાવવાની તૈયારી

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (20:56 IST)
ram mandir
રામ મંદિરના અભિષેક પહેલા રામલલાના ભક્તો માટે વધુ એક મોટી ખુશખબર છે. રામ લાલાના ગર્ભગૃહનો મુખ્ય દરવાજો સોનાનો બનેલો છે. મંગળવારે મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે તેને સ્થાપિત કરવામાં  આવ્યો છે. આ દરવાજાની કિંમત કરોડો રૂપિયા હોવાનું કહેવાય છે. એવી પણ માહિતી મળી રહી છે કે મંદિર પરિસરમાં આવા 14 જેટલા સોનાના દરવાજા હજુ લગાવવાના બાકી છે. રામ મંદિરમાં સુવર્ણ દરવાજાની પણ કેટલીક વિશેષતા છે.
 
રામલલ્લાના ગર્ભગૃહમાં સ્થાપિત સોનાના દરવાજા પર સુંદર કોતરણી કરવામાં આવી છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 14 દરવાજા લગાવવાના છે, કારીગરો તેને અંતિમ આકાર આપવામાં વ્યસ્ત છે. આજે કારીગરોએ પહેલો દરવાજો લગાવ્યો છે. રામ મંદિરના 14 સુંદર ઘુમાવદાર  દરવાજા મહારાષ્ટ્રના સાગના બનેલા છે અને સોનાથી જડેલા છે. રામ મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે દરવાજા તૈયાર છે.
 
દરવાજા પર  કોતરણી
સૂત્રોના જણાવ્યા મુજબ આ સોનાના દરવાજા હૈદરાબાદ સ્થિત કંપનીના કારીગરો તૈયાર કરી રહ્યા છે. તેઓ કન્યાકુમારી તમિલનાડુના છે. આ દરવાજાઓ પર ભવ્યતાનું પ્રતીક, ગજ (હાથી), સુંદર વિષ્ણુ કમળ, સ્વાગતની પ્રણામ મુદ્રામાં દેવીનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

Birthday Wishes For Mother - મમ્મીને જન્મદિવસની શુભેચ્છા, આ સુંદર મેસેજ દ્વારા મમ્મીને કરો બર્થ ડે વિશ

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

ગુજરાતી જોક્સ - ભગવાન ક્યાં છે?"

Happy Birthday: અયોધ્યામાં જન્મેલી અભિનેત્રી, સાક્ષી ધોનીની હતી ક્લાસમેટ, લગ્ન પછી છોડી દીધો અભિનય, છતાં આજે પણ છે સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments