Dharma Sangrah

જો અટલ બિહારી વાજપેયીની આ 8 વાત પર અમલ કરીએ છાત્ર તો સારું થશે ભવિષ્ય

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (10:50 IST)
8
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્નની સાથે પદ્મ વિભૂષણ, ડોક્ટર ઑફ લેટર, લોકમાન્ય તિલક પુરસ્કાર, ઉત્કૃષ્ટીય સંસદીય પુરસ્કાર, બાંગલાદેશ લિબરેશન વાર સમ્માન,  ભારત રત્ન, ગોવિંદ વલ્લભ પંત પુરસ્કારથી સમ્માનિત કરાયું છે. તેના જીવન લોકોને પ્રેરણા આપે છે. 
અટલ બિહારી વાજપેયીના જીવનના એવી ઘણા પહલૂ જેના માધ્યમથી યુવાઓને ખૂબ સીખવા મળશે. 
અમે તમને એવા અટલ બિહારી વાજપેયીના જીવનની એવી રોચક વાત જણાવી રહ્યા છે. 
 
1. શિક્ષા આજે વ્યાપાર બની ગઈ છે એવી સ્થિતિમાં તેમાં પ્રાણવત્તા ક્યાં રહેશે? ઉપનિષદ કે બીજા પ્રાચીન ગ્રંથની તરફ અમારો ધ્યાન જ નહી જાય છે. આજે જથ્થામાં વિદ્યાર્થિઓ આવે છે. 
(ઉપનિષદ અને પ્રાચીન ગ્રંથને પણ મહત્વ આપવું જોઈએ. આ અમારી શિક્ષાનો ભાગ છે. છાત્રના ભવિષ્ય માટે આ જરૂરી છે.)
 
2. શિક્ષાના દ્વારા માણસને વ્યકતિત્વનો વિકાસ હોય છે. વયક્તિત્વના ઉત્તમ વિકાસ માટે શિક્ષાનો સ્વરૂપ આદર્શથી યુક્ત હોવું જોઈએ. અમારી માટીમાં આદર્શેની કમી છે. શિક્ષા દ્વારા જ અમે નવયુવામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી શકીએ છે. ( રાષ્ટ્રપ્રેમની ભાવના હોવી જોઈએ તેનાથી વધારે જરૂરી છે કે તેના કર્તવ્યને 
પ્રત્યે જાગરૂક હોવા જોઈએ.) 

3. મને શિક્ષકોના માન સમ્માન કરવામાં ગર્વની અનૂભૂતિ હોય છે. અધ્યાપકોને શાસન દ્વારા પ્રોત્સાહન મળવું જોઈએ. પ્રાચીનકાળમાં અધ્યાપકનો ખૂબ સમ્માન હતો. આજે અધ્યાપક પિસાઈ રહ્યો છે. (ગુરૂનો સમ્માન સર્વોપરિ હોવું જોઈએ) 
4. કિશોરોને શિક્ષાથી દૂર કરાઈ રહ્યું છે. આરક્ષણના કારણે યોગ્યતા બેકાર થઈ ગઈ છે. છાત્રોના પ્રવેશ વિદ્યાલયમાં નહી થઈ રહ્યો છે. કોઈને શિક્ષાથી વંચિત નહી કરી શકાય. આ મૌલિક અધિકાર છે. 
(શિક્ષાનો અધિકાર સૌથી મહત્વપૂર્ણ અધિકાર છે. અમે જરૂરિયાતને શિક્ષા આપવી જોઈએ) 
 
5. નિરક્ષરતાનો અને નિર્ધનતાનો ખૂબ ગાઢ સંબંધ છે. 
(ગરીબીને શિક્ષાથી દૂર કરી શકાય છે માત્ર થોડા ધૈર્યની જરૂર છે) 
6. વર્તમાન શિક્ષા પદ્દતિની વિકૃતિથી, તેના દૉષથી, કમિઓથી આખુ દેશ પરિચિત છે પણ નવી શિક્ષા નીતિ ક્યાં છે. 
(શિક્ષા માટે નવી નવી યોજનાઓ બનાવો) 

7. શિક્ષાનો માધ્યમ માતૃભાષા  હોવી જોઈએ ઉંચી થી ઉંચી શિક્ષા માતૃભાષાના માધ્યમથી આપવી જોઈએ.  
( કોઈ પણ પદ પર હોય માતૃભાષાને ભૂલવો નહી જોઈએ) 
8. મોટા રીતે શિક્ષા રોજગાર કે ધંધાથી સંકળાયેલી હોવી જોઈએ. એ રાષ્ટીય ચરિત્રન નિર્માણમાં સહાયક હોય અને માણસને સુસંસ્કારિત કરવું. 
(જે શિક્ષાથી અમારો દેશનો ભલા હોય તે શિક્ષા યોગ્ય છે.) 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બાફેલા ઈંડાની સેન્ડવિચ કેવી રીતે બનાવવી?

Hindu Baby Girl Names DH letter: ભારતીય સંસ્કૃતિમાં, બાળકનું નામ ફક્ત એક ઓળખ જ નથી, પરંતુ તેના વ્યક્તિત્વ, મૂલ્યો અને ભવિષ્યનું પ્રતિબિંબ પણ છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં, જ્યોતિષ, મૂળાક્ષરો અને આધ્યા

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

Turmeric Beauty Hacks - ફક્ત 10 રૂપિયાની હળદરથી આ બ્યુટી હેક્સ અજમાવો, તો તમારે પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચવા પડશે નહીં.

ગાજર બરફી એટલી નરમ હશે કે તમારા મોંમાં ઓગળી જશે. રેસીપી ઝડપથી નોંધી લો.

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આગળનો લેખ
Show comments