Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય તૃતીયા 2019: આ દિવસે ખરીદવી એમાંથી કોઈ પણ એક વસ્તુ

Webdunia
મંગળવાર, 30 એપ્રિલ 2019 (14:03 IST)
અક્ષય તૃતીયા આ વખતે 7 મેના દિવસે  આવી રહી છે. આ દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પંચાગ જોવા કે મૂહૂર્ત કાઢવાની જરૂર નહી હોય છે. આ દિવસે લોકોએ સ્નાન કરી ઘરમાં સાફ-સફાઈ કરે છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે કેટલીક વસ્તુ ખરીદવી શુભ ગણાય છે. 
આવો જાણીએ આ દિવસે શું ખરીદી શકે છે. 

1. આ દિવસે સોના અને ચાંદીની ઘરેણા ખરીદાય છે. જો આ તમારા બજેટમાં નહી તો ઓછામાં ઓછા ગ્રામમાં ખરીદી લો. 
 
2. અક્ષય તૃતીયાના દિવસે તમે માસિક સામાન પણ ખરીદી શકો છો. જેમ કે વાસણ વેગેરે જે જરૂર શુભ હશે. 
 
3. આ દિવસે કઈક પણ નવું કામ શરૂ કરવા પણ શુભ ગણાય છે. જેમ કે ઘરનો નિર્માણ વગેરે. 
 
4. આ દિવસે બે કે ચાર પૈડાના વાહન પણ ખરીદી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments