Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nails Cutting: આ દિવસે નખ કાપવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી મળે છે ખૂબ પૈસા

Webdunia
બુધવાર, 7 જૂન 2023 (15:32 IST)
Nails Cutting- હિંદુ ધર્મમાં દરેક વસ્તુ કરવા માટે સમય અને દિવસ નક્કી હોય છે. તેથી આજે અમે તમને નખ કાપવાના એવા દિવસ વિશે જણાવી રહ્યા છે. જેનાથી તમે નખા કપશો તો તમારી કિસ્મત ચમકી જશે અને તમને ઘણૂ બધુ ધન લાભ થશે. ચાલો જાણીએ કયાં દિવસે કાપવા જોઈએ નખ 
- આ દિવસે નખ કાપવા સૌથી બેસ્ટ
-સપ્તાહના આ દિવસે નખ કાપવાથી મળશે ખૂબ પૈસા, નહી રોકાવશે તરક્કી 
 
જ્યોતિષ શાસ્ત્રમાં નખા કાપવા માટે દિવસા જણાવેલ છે તેથી અમે તમને જણાવીશા કે નખા કાપવા માટે કયુ દિવ્સા સારુ છે અને ક્યાં દિવસે નખા કાપવાથી  મા લક્ષ્મી ગુસ્સે થઈ જાયા છે અને અમને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. 
 
સોમવારના દિવસે નખ કાપવાની મનાહી છે. સોમવારનો સંબંધ ભગવાન શિવ, ચંદ્ર અને મન સાથે છે. એટલા માટે આ દિવસે નખ કાપવાથી તમોગુણથી મુક્તિ મળે છે.
 
મંગળવારે દિવસે નખ કાપવાની મનાહી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવાથી વ્યક્તિને દેવાથી મુક્તિ મળે છે. જો કે જે લોકો મંગળવારે હનુમાનજી માટે ઉપવાસ કરે છે. તેઓએ આ દિવસે નખ કાપવાનું ટાળવું જોઈએ.
 
બુધવાર
નખા કાપવા માટે બુધવારનો દિવસ શુભ હોય છે. બુધવારે નખા કાપવાથી આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. કરિયરમાં ઉન્નતિ છે. વેપારમાં પ્રગતિ થાય.
 
ગુરૂવારા 
સામાન્ય રીતે ગુરૂવારે નખ કાપવાની મનાહી છે. જો કે આ દિવસે નખ કાપવાથી સત્વ ગુણ વધે છે અને સકારાત્મક કાર્યો વધે છે.
 
શુક્રવાર 
શુક્રવારનો દિવસ નખ કાપવા ખૂબ જ શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની સાથે સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.  
 
શનિવાર
શનિવારે નખ કાપવાથી શનિદેવા ગુસ્સે થઈ જાય છે તેથી આ દિવસે નખ કાપવાથી આર્થિક, શારીરિક અને માનસિક નુકસાન થાય છે. એટલા માટે આ દિવસે નખ ન કાપવા જોઈએ.
 
Edited By -Monica sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

Health Tips: કેલ્શિયમની કમી હાડકાને બનાવી દેશે ખોખલા, આજથી જ શરૂ કરી દો આ ઉપાય

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments