Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસી વિવાહની પૂજા વિધિ અને મહત્વ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2023 (06:28 IST)
Tulsi Vivah- તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેવું જ ફળ મળે છે અને મોક્ષના દ્વાર ખુલે છે. આ ઉપરાંત તુલસીજી અને શાલિગ્રામની કૃપાથી લગ્નમાં આવતા અવરોધો પણ દૂર થાય છે. વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. 
 
- તુલસી વિવાહ માટે સૌથી પહેલા લાકડાના બાજોટ પર એક આસન પાથરો. 
- કુંડાને ઘેરુથી રંગી દો અને તુલસીજીને બાજોટ પર સ્થાપિત કરો.
- બન્ને બાજોટની ઉપર શેરડીથી મંડપ લગાવો. 
- હવે એક કળશમાં જળ ભરીને રાખો અને તેમાં પાંચ કે સાત કેરીના પાન લગાવીને પૂજા સ્થળ પર સ્થાપિત કરો. 
- પછી શાલિગ્રામ અને તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને કંકુ થી તિલ કરો. 
- તુલસી પર લાલ રંગની ચુનરી ચઢાવો. બંગડી, ચાંદલા વગેરેથી તુલસીનો શ્રૃંગાર કરો. 
- તે પછી કાળજી પૂર્વક બાજોટ સાથે શાલિગ્રામને હાથમાં લઈને તુલસીના સાત પરિક્રમા કરવી. 
- પૂજા પૂર્ણ થયા પછી તુલસી અને શાલિગ્રામની આરતી કરવી અને તેમનાથી સુખ સૌભાગ્ય ની કામના કરવી. 
સાથે જ પ્રસાદ બધામાં વહેંચવું. 
 
તુલસી વિવાહનુ મહત્વ 
માન્યતા છે કે તુલસી વિવાહ કરવાથી કન્યાદાનના સમાન ફળની પ્રાપ્તિ હોય છે. તેથી જો કોઈ વ્યક્તિની કન્યા ન હોય તો તેને તુલસી વિવાહ કરીને કન્યા દાનના પુણ્ય જરૂર કમાવવા જોઈએ. જે વ્યક્તિ વિધિ-વિધાનથી તુલસી વિવાહ કરે છે તેમને મોક્ષ પ્રાપ્તિના દ્વારા ખુલી જાય છે. સાથે જ તુલસી અને ભગવાન શાલિગ્રામના વિધિથી પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments