Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Amavasya 2022: આજે શનિ અમાવસ્યા,જાણો શનિ અમાવસ્યાનુ મહત્વ, શુભ મુહુર્ત અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય

Webdunia
શનિવાર, 30 એપ્રિલ 2022 (09:19 IST)
શનિવારે આવતી અમાવસ્યા શનિ અમાવસ્યા અથવા શનિશ્ચરી અમાવસ્યા તરીકે ઓળખાય છે. આ વખતે શનિ અમાવસ્યા 30 એપ્રિલે આવી રહી છે. આ સાથે આ દિવસે આંશિક સૂર્યગ્રહણને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત જે લોકો સાડે સાતી કે ઢૈયાથી પીડિત છે, તેઓ ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે. ચાલો જાણીએ શનિના દોષોથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ

શનિ અમાવસ્યા 2022નુ શુભ મુહુર્ત  
વૈશાખ અમાવસ્યા 30મી એપ્રિલ 2022, શનિવારે છે. વૈશાખ અમાવસ્યા 30મી એપ્રિલે બપોરે 12:59 કલાકે શરૂ થશે અને 1લી મેના રોજ બપોરે 1:59 કલાકે સમાપ્ત થશે. તેથી, 30 એપ્રિલના રોજ સાંજે શનિદેવની પૂજા કરવામાં આવશે. 
 
શનિ અમાવસ્યાનુ મહત્વ 
 
શાસ્ત્રોમાં અમાસની તિથિને પિતરોન એ સમર્પિત માનવામાં આવે છે. અમાસ તિથિને પિતરો સાથે જોડાયેલ કોઈપણ કામ કરવા માટે શુભ માનવામાં આવે છે. સાથે જ આ દિવસે પૂજા પાઠ, સ્નાન, દાન વગેરેનુ પણ વિશેષ મહત્વ બતાવ્યુ છે. 
 
 
શનિદેવને આ રીતે કરો પ્રસન્ન 


સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments