Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે કરો આ ઉપાય કરવાથી પ્રસન્ન થાય છે Hanumanaji અને શનિ

Webdunia
શનિવાર, 27 ઑક્ટોબર 2018 (00:49 IST)
શનિવારે શનિ અને હનુમાનજીના પૂજન ખાસ રીતે કરાય છે. જ્યોતિષ મુજબ શનિદેવની કૃપા મેળવવા શનિવારના દિવસજ શ્રેષ્ઠ છે. આ દિવસે કરેલ ઉપાયોથી શનિ શાંત થઈ જાય છે. 
 
સૂર્યાસ્તના સમયે કોઈ એવા પીપળના પાસે દીપક પ્રગટાવો જે સુનશાન સ્થાન પર હોય કે કોઈ મંદિરમાં પીપળ પાસે પણ દીપક પ્રગટાવી શકો છો. 
webdunia gujarati ના Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને 
 
દર શનિવાર સવારે-સવારે સ્નાન કર્યા પછી તેલ દાન કરો. એના માટે એક વાટકીમાં તેલ લો અને એમાં ચેહરા જોઈ , પછી તેલના દાન કોઈ જરૂરિયાત માણસને કરો. 
 

હનુમાનજીને સિંદૂર અને ચમેલીના તેલ ચ્ઢાવો . હનુમાન ચાલીસાના પાઠ કરો . 

હનુમાનનીની પૂજા વાનર રૂપમાં કરાય છે આ કારણે બજરંગ બળીને પ્રસન્ન કરવા માટે વાનરોને ગોળ અને ચણા ખવડાવા જોઈએ. આ ઉપાયથી હનુમાનજીના સાથે જ શનિ પણ પ્રસન્ન થાય છે. 
શનિદેવને તેલ ચઢાવો અને પૂજા કરો. શનિદેવને નીળા ફૂલ ચઢાવો અને શનિ મંત્ર ૐ શનૈશ્વરાય નમ : ના જાપ કરો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું છે 12-3-30 ની વોકિંગ મેથડ ? જાણો આ વર્કઆઉટ આટલું લોકપ્રિય કેમ થઈ રહ્યું છે?

ઉડદ દાળ અપ્પે જલ્દી બનાવો, તમને તેનો સ્વાદ હંમેશા યાદ રહેશે

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

Somwar Na Upay: સોમવારે અજમાવો આ સહેલા ઉપાયો, ભગવાન શિવ તમને બધા દુઃખમાંથી આપશે મુક્તિ, ઘરમાં ખુશીઓનો થશે વરસાદ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

આગળનો લેખ
Show comments