Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Pradosh Vrat 2021: આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે આખો દિવસ પંચક, આ 5 મુહૂર્તમાં ભૂલથી પણ ન કરશો પૂજા અર્ચના

Webdunia
શનિવાર, 8 મે 2021 (10:13 IST)
સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. મે નુ  પ્રથમ પ્રદોષ વ્રત શનિવાર, 08 મે, 2021 ના ​​રોજ રાખી શકાશે શનિવારે પ્રદોષ ઉપવાસને કારણે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની સાથે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રમા આ દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આ દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 
 
જ્યોતિષ મુજબ પ્રીતિ યોગમાં મેલ મિલાપ વધારવો, પ્રેમ વિવાહ કરવા અને પોતાના રિસાયેલા મિત્રો અને સગા સંબંધીઓ ને મનાવવામાં સફળતા મળે છે. આ ઉપરાંત ઝગડાથી નિપટારો કે સમજૂતી કરવા માટે પણ આ યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્યથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
8 મે ના રોજ શનિ પ્રદોષ વ્રત, ભગવાન શિવની કૃપા મેળવવા માટે શનિદેવની પણ આ શુભ મુહૂર્તમાં કરો પૂજા 
 
 તેરસ ક્યારથી ક્યા સુધી છે 
 
તેરસ તિથિ શરૂ - 08 મે  2021 સાજે 05 વાગીને 20 મિનિટથી અને 
તેરસ તિથિ સમાપ્ત - 09 મે 2021 સાંજે 07 વાગીને 30 મિનિટ પર થશે 
 
શનિ પ્રદોષ વ્રતના દિવસે આ મૂહુર્તમાં કરો પૂજા 
 
બ્રહ્મા મુહૂર્ત - 04:00 AM, 08 મેથી 04:43 AM, મે 08.
અભિજિત મુહૂર્ત - 11:39  AM. થી 12:32 PM.
વિજય મુહૂર્ત - બપોરે 02: 18 થી સાંજના 03:11 સુધી.
ગોધૂલિ મુહૂર્ત - 06:31 PM થી 06:55 PM.
નિશિતા મુહૂર્તા - 11:44 PM.થી 12: 26 AM સુધી.
 
શનિ પ્રદોષ વ્રતના દિવસે આ મુહૂર્તમાં ન કરો પૂજા 
 
રાહુકાલ - 10: 26 AM. થી 12:05 PM.
યમગળ્ડ - 03:25 બપોરે 05:04 વાગ્યે
ગુલિક કાળ - 07:06 AM.થી 08:46 AM.
દુર્મૂહુર્ત - 08:06 AM થી 08:59 AM.
વર્જ્ય - 10:59 બપોરે 12:44 AM, 08 મે અને પછી 12:32 PM થી 01:25 બપોરે.
પંચક  - આખો દિવસ
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments