Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani Pradosh Vrat 2021: આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે આખો દિવસ પંચક, આ 5 મુહૂર્તમાં ભૂલથી પણ ન કરશો પૂજા અર્ચના

Webdunia
શનિવાર, 8 મે 2021 (10:13 IST)
સનાતન ધર્મમાં પ્રદોષ વ્રતનું વિશેષ મહત્વ છે. મે નુ  પ્રથમ પ્રદોષ વ્રત શનિવાર, 08 મે, 2021 ના ​​રોજ રાખી શકાશે શનિવારે પ્રદોષ ઉપવાસને કારણે તેને શનિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. શનિ પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની સાથે શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. ચંદ્રમા આ દિવસે મીન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય આ દિવસે મેષ રાશિમાં પ્રવેશ કરશે. 
 
જ્યોતિષ મુજબ પ્રીતિ યોગમાં મેલ મિલાપ વધારવો, પ્રેમ વિવાહ કરવા અને પોતાના રિસાયેલા મિત્રો અને સગા સંબંધીઓ ને મનાવવામાં સફળતા મળે છે. આ ઉપરાંત ઝગડાથી નિપટારો કે સમજૂતી કરવા માટે પણ આ યોગ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરવામાં આવેલ કાર્યથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે. 
 
8 મે ના રોજ શનિ પ્રદોષ વ્રત, ભગવાન શિવની કૃપા મેળવવા માટે શનિદેવની પણ આ શુભ મુહૂર્તમાં કરો પૂજા 
 
 તેરસ ક્યારથી ક્યા સુધી છે 
 
તેરસ તિથિ શરૂ - 08 મે  2021 સાજે 05 વાગીને 20 મિનિટથી અને 
તેરસ તિથિ સમાપ્ત - 09 મે 2021 સાંજે 07 વાગીને 30 મિનિટ પર થશે 
 
શનિ પ્રદોષ વ્રતના દિવસે આ મૂહુર્તમાં કરો પૂજા 
 
બ્રહ્મા મુહૂર્ત - 04:00 AM, 08 મેથી 04:43 AM, મે 08.
અભિજિત મુહૂર્ત - 11:39  AM. થી 12:32 PM.
વિજય મુહૂર્ત - બપોરે 02: 18 થી સાંજના 03:11 સુધી.
ગોધૂલિ મુહૂર્ત - 06:31 PM થી 06:55 PM.
નિશિતા મુહૂર્તા - 11:44 PM.થી 12: 26 AM સુધી.
 
શનિ પ્રદોષ વ્રતના દિવસે આ મુહૂર્તમાં ન કરો પૂજા 
 
રાહુકાલ - 10: 26 AM. થી 12:05 PM.
યમગળ્ડ - 03:25 બપોરે 05:04 વાગ્યે
ગુલિક કાળ - 07:06 AM.થી 08:46 AM.
દુર્મૂહુર્ત - 08:06 AM થી 08:59 AM.
વર્જ્ય - 10:59 બપોરે 12:44 AM, 08 મે અને પછી 12:32 PM થી 01:25 બપોરે.
પંચક  - આખો દિવસ
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમને સાંધાનો દુખાવો, થાક અને નબળાઈની સમસ્યા છે તો તમારા શરીરમાં આ વિટામિનની છે કમી

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: શિવલિંગ પર લવિંગની જોડી શા માટે ચઢાવવી જોઈએ, જાણો તેની પાછળ શું છે માન્યતા?

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

આગળનો લેખ
Show comments