Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રબોધની એકાદશીની શરૂઆત કેવી રીતે થઈ

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2019 (15:05 IST)
કેવી રીતે થઈ આ તહેવારની શરૂઆત - તેને લઈને ઘણી પૌરાણિક કથાઓ છે. એક કથા મુજબ ભાદ્રપદ માસની શુકલ એકાદશીને ભગવાન વિષ્ણુઉએ દૈત્ય શંખાસુરએ માર્યું હતું. યુદ્ધ સમાપ્ત થયા પછી ભગવાન વિષ્ણુ થાકીને ક્ષીરસાગરમાં જઈને સૂઈ ગયા અને સીધા કાર્તિક શુકલ પક્ષની એકાદશીને જાગ્યા. ત્યારે બધા દેવી-દેવતાઓએ ભગવાન વિષ્ણુનો પૂજન કર્યુ. તે કારણથી કાર્તિક માસની શુકલ પક્ષની આ એકાદશીને દેવપ્રબિધિની એકાદશી કહેવાય છે. 
 
એક કથા આ પણ પ્રચલિત છે કે એક વાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુથી પૂછે છે કે સ્વામી તમે રાત્રે -દિવસ જાગો છો કે પછી લાખો વર્ષ સુધી યોગ નિદ્રામાં રહો છો તમારું આવું કરવાથી સંસારના બધા પ્રાણી તે સમયે ઘણી પરેશાનીઓનો સામનો કરે છે. તેથી તમારાથી વિનંતી છે કે તમે નિયમથે દરવર્ષે નિદ્રા કરો. તેનાથી મને પણ કઈક આરામ કરવાનો સમય મળી જશે. લક્ષ્મીજીની વાત સાંભળી નારાયણ કહ્યું દેવી, તમે યોગ્ય કહ્યું. મારા જાગવાથી બધા દેવ અને ખાસકરીને તમને કષ્ટ હોય છે. તમે મારા કારણે થોડું પણ આરામ નથી મળતું. તેથી તમે કથા મુજબ આથથી હું દર વર્ષે 4 મહીના વર્ષાઋતુમાં શયન કરીશ. મારી આ નિદ્રા અલ્પનિદ્રા અને પ્રલય કાલીન કહેલાવશે. મારી આ અલ્પનિદ્રા મારા ભક્તો માટે પરમ મંગળકારી થશે. આ કાળમા મારા જે પણ ભક્ત મારા શયનની ભાવના કરી મારી સેવા કરશે અને શયન અને ઉત્થાનને ઉત્સવને આનંદપૂર્વક આયોજિત કરસ્જે તેના ઘરમાં હું તમારી સાથે નિવાસ કરીશ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments