Webdunia - Bharat's app for daily news and videos

Install App

Panchak in March 2023: માર્ચમાં ક્યારે શરૂ થશે રોગ પંચક, શું છે તેનું મહત્વ અને નિયમો, જાણો

Webdunia
મંગળવાર, 21 માર્ચ 2023 (13:33 IST)
આ વખતે આ વર્ષની ત્રીજી પંચક માર્ચમાં યોજાવા જઈ રહી છે. માર્ચમાં પંચક ક્યારે શરૂ થશે અને આ સમયગાળા દરમિયાન કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. હિંદુ ધર્મમાં નવા અને શુભ કાર્યથી પહેલા મુહુર્ત જોવાય છે. કહે છે કે ગ્રહો અને નક્ષત્રોની અવકાશમાં સ્થિતિ જોઈને શુભ અને અશુભ સમય નક્કી થાય છે.
 
છે. જેમ શુભ સમયે કરવામાં આવેલ કાર્ય સફળતા અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે અશુભ સમયમાં તેની અસર ઉલટી થાય છે, અશુભ સમયમાં નવું કાર્ય શરૂ કરવાથી ઘણી સમસ્યાઓ થાય છે. સમસ્યાઓ ઉભી થવા લાગે છે. આમાંથી એક અશુભ સમય છે પંચક એટલે કે 5 અશુભ દિવસો.
 
પંચકમાં માંગલિક કાર્ય વર્જિત છે, નવો ધંધો, નોકરીમાં ફેરફાર વગેરે આમાં ન કરવા જોઈએ. આ વખતે આ વર્ષની ત્રીજી પંચક માર્ચમાં યોજાવા જઈ રહી છે. ચાલો જાણીએ માર્ચમાં પંચક ક્યારે શરૂ થશે અને આ સમયગાળા દરમિયાન કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે.
 
રોગ પંચક ક્યારેથી ક્યારે સુધી 
વર્ષ 2023નુ ત્રીજુ પંચક 19 માર્ચ 2023 રવિવારની સવારે 11 વાગીને 17 મિનિટે શરૂ થશે અને 23 માર્ચ, 2023 ના રોજ બપોરે 02:08 વાગ્યે સમાપ્ત થશે
 
પર રહેશે. 22 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે, તેથી આ વખતે નવરાત્રિના પ્રથમ બે દિવસ પંચક રહેશે. જ્યોતિષ અનુસાર પંચક રોગ રવિવારથી શરૂ થશે
 
તેને પંચક કહે છે.
 
 
1. રોગ પંચક 
રવિવારે શરૂ થતા પંચક રોગ પંચક કહેલાવે છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસ શારીરિક અને માનસિક પરેશાનીઓ વાળા હોય છે. આ પંચકમાં કોઈ પણ રીતે શુભ કામ નહી કરવા જોઈએ. દરેક રીતના માંગલિક કાર્યોમાં આ પંચક અશુભ ગણાય છે. 
 
2. રાજ પંચક 
સોમવારે શરૂ થતા પંચક રાજ પંચક કહેલાવે છે. આ પંચક શુભ ગણાય છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસોમાં સરકારી કામોમાં સફળતા મળે છે. રાજ પંચકમાં સંપત્તિથી સંકળાયેલા કામ કરવું પણ શુભ રહે છે. 
 
3. અગ્નિ પંચક 
મંગળવારે શરૂ થતા પંચક અગ્નિ પંચક કહેલાવે છે. આ પાંચ દિવસોમાં કોર્ટ કચેરી અને વિવાદ વગેરે ફેસલા તમારા અધિકાર મેળવા કામ કરી શકાય છે. આ પંચક માં અગ્નિનો ભય હોય છે. આ પંચકમાં કોઈ પણ રીતના નિર્માણ કાર્ય, ઓજાર અને મશીનરી કામોની શરૂઆત કરવું અશુભ ગણાય છે. એનાથી નુકશાન થઈ શકે છે. 
 
4. મૃત્યુ પંચક 
શનિવારે શરૂ થતા પંચક મૃત્યુ પંચક કહેલાવે છે. નામથી જ ખબર થાય છે કે અશુભ દિવસથી શરૂ થતા આ પંચક મૃત્યુના સમાન પરેશાની આપતું હોય છે. આ પાંચ દિવસોમાં કોઈ પણ રીતના જોખમ ભરેલા કામ નહી કરવા જોઈએ. એમના પ્રભાવથી વિવાદ,  ચોટ દુર્ઘટના વગેરે હોવાનો ખતરો રહે છે. 
 
5. ચોર પંચક 
શુક્રવારે શરૂ થતા પંચક ચોર  પંચક કહેલાવે છે. વિદ્વાનો મુજબ આ પંચકમાં યાત્રા કરવાની ના હોય છે. આ પંચક લેવડ-દેવડ,  વ્યાપાર અને કોઈ પણ રીતના સોદા પણ નહી કરવા જોઈએ. ના પાડેલ કાર્ય કરવાથી હાનિ થઈ શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments