Webdunia - Bharat's app for daily news and videos

Install App

માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ

Webdunia
સોમવાર, 4 ડિસેમ્બર 2023 (15:19 IST)
guruvar niyam
હિન્દુ ધર્મના વ્રતમાંથી માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારે લક્ષ્મી વ્રત કરાતુ હોવાથી આ વ્રતના દેવતા નારાયણ સહિત લક્ષ્મી છે 
 
- આ વ્રતની શરૂઆત માર્ગશીર્ષ મહિનાના પ્રથમ ગુરૂવારથી કરવી અને અંતિમ ગુરૂવારે ઉજવણી કરવી 
 
- આ વ્રત કોઈપણ કન્યા કોઈપણ સુહાગન સ્ત્રી કે કોઈપણ પુરૂષ કે પતિ પત્ની બંને કરી શકે છે. 
 
- આ વ્રત કરનારી સ્ત્રીએ એક દિવસ અગાઉ એટકે બુધવારે સૂર્યાસ્ત પછી શુક્રવારે સૂર્યોદય સુધી લસણ, ડુંગળી કે માંસાહારનુ સેવન ન કરવુ 
 
- આ વ્રત કરનારી સ્ત્રીઓએ ફક્ત પાણી દૂધ અને ફળોનુ સેવન કરવુ 
 
- પૂજા કરતી વખતે અને કથા વાંચતી વખતે મન શાંત અને ખુશ હોવુ જોઈએ 
 
- વ્રતના દિવસે ઘર આનંદીત રાખવુ 
 
- જો તમે પૂજા ન કરી શકતા હોય તો(માસિક ધર્મ કે કોઈના મોતનો શોક)  અન્ય કોઈ પાસેથી પૂજા કરાવી લેવી.. પણ ઉપવાસ પોતે કરવો. 
 
- સાંજે આરતી કરીને દેવીને મિષ્ટાન્ન ભોજન સહિત મહાનૈવેદ્ય અર્પણ કરવો અને કુંટુંબ સહિત આનંદપૂર્વક ભોજન કરવુ. 
 
- લક્ષ્મી ધન સંપત્તિ પ્રાપ્તિ માટે પુરૂષ ભક્ત શ્રીલક્ષ્મી મહાત્મયનો પાઠ કરી શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments