Webdunia - Bharat's app for daily news and videos

Install App

Margashirsha Guruvar Na Niyam - માર્ગશીર્ષ ગુરૂવાર કરવાના 10 નિયમ

Webdunia
મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (10:41 IST)
guruvar niyam
હિન્દુ ધર્મના વ્રતમાંથી માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારે લક્ષ્મી વ્રત કરાતુ હોવાથી આ વ્રતના દેવતા નારાયણ સહિત લક્ષ્મી છે 
 
- આ વ્રતની શરૂઆત માર્ગશીર્ષ મહિનાના પ્રથમ ગુરૂવારથી કરવી અને અંતિમ ગુરૂવારે ઉજવણી કરવી 
 
- આ વ્રત કોઈપણ કન્યા કોઈપણ સુહાગન સ્ત્રી કે કોઈપણ પુરૂષ કે પતિ પત્ની બંને કરી શકે છે. 
 
- આ વ્રત કરનારી સ્ત્રીએ એક દિવસ અગાઉ એટકે બુધવારે સૂર્યાસ્ત પછી શુક્રવારે સૂર્યોદય સુધી લસણ, ડુંગળી કે માંસાહારનુ સેવન ન કરવુ 
 
- આ વ્રત કરનારી સ્ત્રીઓએ ફક્ત પાણી દૂધ અને ફળોનુ સેવન કરવુ 
 
- પૂજા કરતી વખતે અને કથા વાંચતી વખતે મન શાંત અને ખુશ હોવુ જોઈએ 
 
- વ્રતના દિવસે ઘર આનંદીત રાખવુ 
 
- જો તમે પૂજા ન કરી શકતા હોય તો(માસિક ધર્મ કે કોઈના મોતનો શોક)  અન્ય કોઈ પાસેથી પૂજા કરાવી લેવી.. પણ ઉપવાસ પોતે કરવો. 
 
- સાંજે આરતી કરીને દેવીને મિષ્ટાન્ન ભોજન સહિત મહાનૈવેદ્ય અર્પણ કરવો અને કુંટુંબ સહિત આનંદપૂર્વક ભોજન કરવુ. 
 
- લક્ષ્મી ધન સંપત્તિ પ્રાપ્તિ માટે પુરૂષ ભક્ત શ્રીલક્ષ્મી મહાત્મયનો પાઠ કરી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments